________________
4 વર્ષ ૯ અંક ૩૪ તા. ૨૨-૪-૯૭ :
: ૭૪૭ સ્થળકાળ, સત્તાઓની મર્યાઠાઓ, અધિકારીઓની ફરજો, કાયમી નિયમ, કામચલાઉ નિયમે, સ્થાવર જંગમ મિલકતે, સો, પ્રતિનિધિત્વ, પ્રવેશક નિયમો બહિષ્કારના નિયમ, શિસ્તભંગની શિક્ષાના નિયમે, બીજી સંસ્થાઓ સાથેના સંબંધિત્વ નિયમે, છે તેનાથી જુઢા પડવાના નિયમે, અપવાઢ નિયમે, વિધિ નિયમો વિગેરે વિગેરે સંખ્યાબંધ નિયમનો સંસ્થા અને તેના બંધારણ સાથે અનિવાર્ય સંબંધ હોય છે. આ કારણે છે. તેનું એક વિશાળ સાહિત્ય બની શકે છે.
આથી સમજી શકાશે કે દ્વાદશાંગી ઘણું જ વિશાળ શાસ્ત્ર છે.
શ્રી વાવહાર સૂત્રમાં પાંચ વ્યવહાર, વ્યવહાર્ય, અને વ્યવહાર કરનાર વિષે { વિસ્તારથી સમજાવ્યું છે. પાંચ પ્રકારના બંધારણ, નિયમે, પેટા નિયમો વિગેરેથી 1 ભરપૂર વ્યવસ્થિત બંધારણ અને જેન કાયઢા તથા કાયઢાશાસ્ત્ર હોય તેમ જણાઈ આવે છે. 8
[ રે. શા સંસ્થા] 6
- શા સ ન સ મા ચા ૨ (. સારંગપુર તળીયાની પિાળ (અમદાવાદ) મે વડી દીક્ષા
પરમ પૂ. ગચ્છાધિપતિ આ. ભ. પૂ. મહેઢયસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાથી, ધર્મતીર્થ પ્રભાવક પૂ. આ. ભ. વિજય મિત્રાનંદ સૂ. મ. સા. ની શુભ નિશ્રામાં મહા સુત્ર ૧૦ રવિવાર તા. ૧૬–૨–૯૭ના (સંસારી નામ આણંદજી રણશી મારૂ મુલુંડવાળા) ૪ મુનિરાજ અજીતવિજય મ. સા.ની વડી દીક્ષા સકળ સંઘ સમક્ષ થયેલ.
તે પરમ પૂ. આગમપ્રજ્ઞ સ્વ. આ. ભ. જંબુસૂરીશ્વરજી મ. સા.ના તપસ્વી શિષ્ય રત્ન પૂ. મુનિરાજ શ્રી મનોગુપ્તવિજયજી મ. સા.ના શિષ્ય તરીકે અછતગુપ્તવિજયજી
મ. નામે જાહેર કરાયા છે. પૂ. આ. ભ.ને નવા મુનિરાજના કુટુંબીઓએ કામની વહા| રાવેલ, સંઘપૂજન રૂા. ૭ નું થયેલ.
લાટાડા (જી. પાલી) અત્રે, પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં 8 પૂ. . શ્રી નિત્તમવિજયજી મ.ને વૈશાખ સુઢ ૬ તા. ૧૨-૫-૯૭ ના આચાર્ય પદ્ધથી અલંકૃત કરાશે. તે પ્રસંગે ૩૬ છોડનું ઉજમણું અને મહાપૂજને ભવ્ય રથયાત્રા વિ. કાર્યક્રમ અને શોભા અનુકંપા જીવઢયાના કાર્યો જાયા છે.