SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - વર્ષ જ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૬ - : ૨૨૭ એમ ખમાવવાની ભાવનમાં રમતાં સાધ્વીજી મૃગાવતીજીએ, ત્યાં ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન ઉપાર્યું? ક્ષમાપનાના પરમ ફળને એ આમ પામી ગયાં. ક્ષમાપના ર કરવાને માટે હયાને જેમ ખૂબ નિર્મળ બનાવવું જોઈએ, તેમ નમ્ર પણ ખૂબ બનાવવું જોઈએ. હયું નગ્ન બન્યા વિના, સાચે ક્ષમાપનાને ભાવ આવે નહિ અને છે એ વિના હું નિર્મળ બને નહિ. અને હયું જે નિર્મળ ન બને, તો સમાપનાને { જે લાભ મળ જોઈએ, તે લાભ મળે શી રીતિએ? ક્ષમાપના આવી રીતિએ કરવી જોઇએ, એવું સીખવાને માટે, આ ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે માટે વિચાર! * કશે કે સા વી મૃગાવતીજીની જગ્યાએ આપણે ઈએ, એ સંગમાં આપણે કેમ કરીએ ને શું કહીએ? ગમે તેનાથી થઈ જવી સુસંભવિત એવી ભૂલ, કે જે ખાસ . ભૂલ તે ગણાય નહિ, તેમાં આપણે ગુરૂના પગે પડી જઈએ? અને માફી મેળવ્યા વિના ? આપણને ન પડે નહિ? | દર ઠેકાણે આવી રીતિએ ક્ષમાપના કરી શકીએ ખરા? આજે ભલે આપણામાં છે છે એવી લાયકાત ન પણ હોય, પણ આપણેય આવી લાયકાત કેળવવી જોઈએ, એમ તે છે ન થાય ને? અને એમ થાય તે જ આપણે આપણામાં આવી લાયકાતને કેળવવાને છે પ્રયત્ન કરી શકીએ ને? - સામીજી મૃગાવતીજીએ તે પિતાની લાયકાતના બળે પિતાના કેવલજ્ઞાનરૂપ ૧ ગુણને પ્રગટાવ્યું. પણ પિતાની ગુરૂજીને પણ તેમના એ ગુણને પ્રગટાવવાને માટેનું ! 8 એક સુંદર નિમિત્ત એ પૂરું પાડી શકયાં. સાદવીજી શ્રી મૃગાવતીજીને કેવલજ્ઞાન પ્રગટયું છે તે પછીથી પ્રવતિના ચંદનબાળાજીને પણ સુન્દર ભવિતવ્યતાના ગે બન્યું એવું કે એક કાળે નાગ એ તરફ આવી રહયા હતે. એ નાગ જે રીતે આવી રહયે હતું તે છે રસ્તામાં, ઉંઘતા એવા મહત્તરા સાધ્વીજી શ્રી ચંદનબાળાજને હાથ પડેલ હતે. કેવલજ્ઞાની તાવીજી મૃગાવતીજીએ એ આવતા સપને જ્ઞાનના પ્રકાશથી જે એટલે એમણે પોતાના ગુરૂજી શ્રી ચંદનબાળાજીના હાથને ઉપાડીને બાજુમાં ખસેડી લીધે. - પ્રવર્તિની શ્રી ચંદનબાળા ઉઘી ગયાં હતાં પણ એમની નિદ્રા અઘરીની જેવી છે { નહતી. એમની નિદ્રા શ્વાન જેવી. જરાક અવાજ થાય કે સ્પર્શ થાય, ત્યાં જાગી જય, એવી એમની નિદ્રા હતી. એટલે સાવીજીએ જે એમના હાથને ખસેડય તેવા જ એ જાગ્રત થઈ ગયાં, જાગ્રત બનેલાં તેમણે સાધ્વીજી મૃગાવતીજીને પાસે બેઠેલાં જેય એટલે પૂછયું કે “મારા હાથને ખસેડ?” સાધ્વીજી મૃગાવતીજીએ કહ્યું કે “આ છે માર્ગ પર આવી રહયે હતે માટે!”
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy