________________
૧
૨૫૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રમણીરને વિશેષાંક ?
તે સળગે નહીં પણ ધીરે ધીરે વધતું જાય અને મહામુસીબતે જ શમાવી શકાય. નપુસંક | ર વેદના વિષયને નગરના ઘર જેવો કહે છે નગરને ઘર સળગ્યા પછી એને શમાવતાં છે કેટલી મુશ્કેલી પડે તે માટે શું કહેવાનું પહેલા બેના ઉદયમાં અરસપરસ ઈચ્છા થાય છે ત્યારે ત્રીજા વેદના ઉદયમાં સજાતીય અને વિજાતીય–ઉભયમાં સંબધ બાંધવાની તીવ્ર 8 ઈચ્છા થાય વેદની તીવ્ર વેદના સમાવવા માટે ઉપકારીઓએ, બ્રહ્મચારી આત્માઓ માટે છે બ્રહ્માચયની નવ વાડેનું પાલન કરવાનું સૂચન કર્યું છે વેદયના જોરને શમાવવાના 8 લક્ષથી પર બની ગયેલે આત્મા કદાચ ભંયકર પાપાચરણ આચરનારો પણ બની જાય છે..
આર્યા લક્ષમણને વિચાર તે આબે પણ તરત જ પાછા વળ્યાં હટામાં પડ્યાછે. તાપને ભાવ પ્રગટ. મેં બહુ ભયંકર ચિતવન કરી નાંખ્યું. આ પાપની આલોચના 'શુધ્ધિ સાધવાનો વિચાર પણ આ મન ચગડોળે ચડયું વિચાર આવ્યું આવા ભયંકર છે છે ચિતવનની આચના કઈ રીતે ? પાપની શુધિ હું કઈ રીતે કરી શકીશ? સ્થિર છે 8 મનડાએ વિચાર પ્રકા શલ્યસહિત તે શુદિધ થાય જ નહી હાલમલમ હયું માન છે છે કષાયે ચઢયુ બીજી બાજુ શુધિની અભિલાષા હતી માટે પ્રાયશ્ચિત લેવાની પ્રેરણા
કરવા માંડયો. છે એવું બન્યું છે તેવું પ્રાયશ્ચિત દાદા સુગુરુને કહી દઊં પરંતુ આવું પાપ ઝટ છે { કઈ રીતે વર્ણવી શકાય ? ન જ વણવી શકાય. આવા પાપનું વર્ણન કરવા માટે છે. છે ખુબ જ શુધિના થી તેમજ કષાય વિજેતા બનવું પડે.
- આ તે રાજકુમારી, બાલ બ્રહ્મચારિણી, ધર્મ આરાધનામાં સારી એવી ખ્યાતિ પામેલી, સમગ્ર જીવનમાં મેળવેલી સદાચારીપણાની કીતિને કલંક લાગે અને સ્ત્રી જાત છે એટલે આવા પાપની આચના કરવામાં ખૂબ ખૂબ સંકેચને અનુભવનારી બની. છે
શુદધ બનવાની ભાવનાવાળાઓએ આવા કોઈ સંકેચને તાબે થવું ન જોઈએ છે મનના ભાવેને જરાપણ છૂપાવવા ન જોઈએ. જે જે વચને જે જે પ્રકારે બોલાયા છે હોય તથા જે જે કાયિક પ્રવૃત્તિ જે જે પ્રમાણે કરાઈ હેય તથા તેમાં પણ જે છે રસાનુભવાદિ કરેલ હેય ને સર્વ યથાતથી કહેવું જોઈએ.
આ રીતે આલેચના કરવા ઉદ્યમશીલ બને તે જ હિતાવહ છે.
આર્ય લક્ષમણજીના મનમાં માને કષાયના ગેજ ભ તે છે પણ એ ક્ષોભને ? દબાવી નિશલ્ય બનવા માટે ઉત્સાહપૂર્વક પગ ઉપડયે દુર્ભાગ્યે અણુચિ કાંટે છે ૨ વાગ્યે ભાંગે અપશુકન થયા મન ચગળે ચઢયું.