________________
- સમ્યજ્ઞાનની સર્વશ્રેષ્ઠતા :- વર્ધમાનતનિધિ પૂ આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ
જ્ઞાન તે તેને કહેવાય, જે જ્ઞાન દ્વારા આત્માના સ્વભાવનું જ્ઞાન થાય પરમાત્મા પ્રત્યેના ભાવ પ્રગટે તેજ સાચું જ્ઞાન છે. બાકી બુદિધનું અઘપણું છે. આ વાત પતંજલી મહર્ષી અને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા કરે છે. મિથ્યાજ્ઞાન આત્માને ભૂલાવે. સમાગ જ્ઞાન સદાગ્રત રાખે. .
તે પ્રશ્ન થાય છે કે અજ્ઞાન જ્ઞાન હોય જે અજ્ઞાન દગતિમાં નાખે છે તે અરાને છાપા છુપીની આશાતના તે ન ગણાયને ?
જેમ કઈ વસ્તુને વ્યક્તિને રાગ ન કરાય તેમ જ પણ ન કરાય. તેવી રીતે જ્ઞાનની આશાતના પછી તે સમ્યગજ્ઞાન હોય કે મિથ્યાવાન આશાતના કે તેના ઉપર કવાય ન કરી શકાય જડ ઉપરને હેવ કે કષાય જીવ ઉપર જ્યારે કષાય કરાવે તે ન કહી શકાય, સૂકમ બુધિ વગર બધુ ન સમજાય.
કેમ કે સમ્યગજ્ઞાનની જે લીપી છે જે અક્ષર છે તે મિશ્યા જ્ઞાનના અવાર છે. ફટાકડા નાના મોટા હશે હશે કેડે છે? કેવા કર્મ બંધાતા હશે.
સારી વસ્તુને કોઈ ખરાબ રીતે ઉપયોગ કરે તેથી સારી વસ્તુ ખરાબ થઈ શકતી નથી. તેવી રીતે જે જ્ઞાન પરમાત્મા ભાવ પ્રાપ્ત કરાવે તે જ્ઞાન ને કઈ વાનમાં ઉપયોગ કરે તેથી તેની અનાયત થઈ શકતી નથી. કોઈ સંબંધી ઉપકારીને કોઈ કારણસર સારા માટે ઓપરેશન કરીને પીડા કરે તેથી આપણે તેને પીઠ કરીએ તે શું વધે? એવો પ્રશ્ન અજ્ઞાન છાપાની અશાતના કરવાથી પાપ ન લાગે તેના જેવો છે.
એઠા મેઢ બેલવાથી જ્ઞાનની ભયંકર આશાતના છે શબ્દ એઠા મેઢ લેવાથી જીભ કયારે અચકાઈ જાય તે ન કહેવાય, લુછણીયા ઉપર અગર રસ્તામાં ચાલતી વખતે લખાણ આવે ત્યારે તેના ઉપર પગ મુકીને ચાલવાથી કયારે કુલા પણ મળે છે. કપડા આદિમાં જ્ઞાન અક્ષર વાળા તથા પ્રાણીના ચિત્રવાળા કપઠા પહેરવાથી પેટની વ્યાધિ “ આદિ શરીરના રોગો થાય છે.
એમાં શું વધે એ બધું એમ જ ચાલે ? આજ જમાનામાં કયાં સ્થાન રાખીએ? આવું બોલનારને એવા ભ મળે છે. જયાં જીભ નથી મળતી પણના ભાવમાં
-
-