________________
૩૬૬
શ્રી જૈન શાસન [અઠવાડિક] શમણીરાને વિશેષાંક
કદાચ જીભ મળે તે બાલવાની શક્તિ મળતી નથી. માનવ ભવમાં પણ જન્મથી અંત સુધી મુંગા બેબઠા પણ મળી શકે છે. કદાચ બલવાની શક્તિ મળી હોય તે શોના વિચાર પણ ન કરી શકે પુસ્તક આદિ જ્ઞાનના સાધને પછાડવાથી ઠુંઠાપણુ મળે છે. જ્ઞાનને બાળવાથી આંધળાપણુ આદિ મળે છે જુઠું બોલવાથી પણ જ્ઞાનની આશાતના થાય છે. બેલાવાની શક્તિને સદુપયોગ અનેક જીવને ધર્મ માગ જોડવામાં થઈ શકે છે દેવશુરૂ ધર્મના ગુણગાન ગાવામાં થઈ શકે છે. તેનાથી વિપરીત ઊપગ કર્મ બંધનું કારણ બની શકે છે. '
બળેલી વસ્તુમાં દવા ખાવા આદિ વસ્તુને ઉપયોગ ન કરાય. તેવી રીતે ગુરુના કપડા આસન ઉપર પણ પગ ન મૂકાય, તેમ જ્ઞાનનું પ્રતિક ઝાન ઉપર અખાતના કર. વાથી પાપ બંધાય તે વાત શંકા વિનાની છે. જ્ઞાનની મૂર્તિ જ્ઞાનની લીપી છે.
મોઢાનું થુંક, કાગળ ઉપર લગાડાય નહિં. નેટની થપીએ ગણતાં થુંક લગાહાય નહિ, ખીસામાં કાગળ, હાથમાં ઘડિયાળ, વિગેરે લઈ જઈ ઝાડે–પે અબ જવાય છે બધા કરે છે એ એ પાપ નથી તેવું માનવું તે આંખ અને હત્યાનો અંધાપ શ્રેથવે છે. પોતાની ભૂલ સુધારવાનું મન થાય તે ધીરે ધીરે ફેરફાર થઈ શકે. પણ જેને ભુલ કે પાપ પાપ તરીકે લાગેજ નહિ તેને કદી ઉદ્ધાર થાય નહિ.
એક ભાઈ હતા. એટા રસ્તે ચઢી ગયા. સામે આવના૨ ભાઈએ પૂછયું ભાઈ તમારે કયાં જઉ છે? પેલે કહે તમારે શું કામ છે? પેલા ભાઇએ કહ્યું તમે જે રસ્તે આગળ વધી રહ્યા છે તે રસ્તા ઉપર આગળ ભયંકર ખીણ આવે છે પ્રાણ જશે પેલે કહે એમાં તમારે શું? હું મરીશ. તમે વચ્ચે શું કામ આવે છે?
બસ, મનમાં પાપ પ્રત્યે ભુલ પ્રત્યે પેદા થઈ ગયેલી રૂચિ છવને નુકશાનના ભાથી પાછા વળવા દેતી નથી. એવા છે માટે આ પ્રયતન નથી. પરંતુ જેઓ સરળ છે. પાપને ભય છે. સાંભળવાની સુસ્વાની તૈયારી છે. ઘાટું થાય છે. તેનું દુ:ખ છે. તેમના માટે આ પુરૂષાર્થ છે. મહેનત છે.
દિવસે દિવસે જ્ઞાનની આશાતના વધતી જાય છે. તેમાં વડિલે સમજદાર બને તે ઘણો ફરક પડે. જેઓ મોટી મિલ ચલાવે, રેડી મેલ્ડ કપડાની મી ફેકટરીએ ચલાવે • છે. તેમને પણ સમજવી ફેરફાર કરાવી શકાય. જૈન અને જે જાનને મહિમાને વાર મળે છે તેમને તે જાગૃત થવું જોઈએ જેન કુળના ઉપકે--બાળકે જ્યારે મિઠા ચિત્રવાળા કપડાં–મોટા અક્ષરવાળા કપડાં પહેરીને ફરતાં થઈ રહયા છે ત્યારે આ બાબતમાં ખુબજ જાગૃતિ લાવવાની જરુર છે.
-