________________
છે
૨૮૨ :.
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક ધર્મોપદેશને અંતે દેવે મનરેખાને કહ્યું “ચાલે રાજમંદિરે જઈએ. તમારા ૧ પુત્રના દર્શન કરાવ”
અને મનરેખાએ કહ્યું- હે દેવ? હવે અનંતભવ ભ્રમણના કારણ કપ પુત્રના છે કે મુખ નથી મારે હવે સયું. ગુરૂવર પાસે આ સંસારમાં સારભૂત શ્રમણધર્મ છે. જ તે મેં સાંભળે છે હું તે જ સ્વીકારીશ. આ સાઇવીએના ચરણે મારે માટે શરણરૂપ છે છે. આટલું મદનરેખાએ કહ્યું તેથી દેવ વર્ગ તરફ ચાલ્યા ગયે. Sા આખરે જીવનના અવનવા વળાંકમાંથી પસાર થયેલા શીયલવતન સંરક્ષક
મહાસતી મદનરેખા દીક્ષિત થયા. આર્યા સુવતા નામથી ઓળખાયા. ૧ પુત્રના પ્રભાવથી શત્રુરાજ નમતા આવ્યા તેથી પવરથ રાજાએ તે પુત્રનું નામ 8 નમિ" પાડયું હતું. (નમિ એટલે નમિનાથ ભગવાન નહિ સમજવના પણ નમિ રાજર્ષિ
હતા તે મદનરેખાના નાના પુત્ર હતા. મોટા પુત્ર ચંદ્વયશ હતા) સમય જતાં પવરથ 8 રાજાએ નમિને રાજય સેપી પોતે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. છે . હવે આ તરફ સુદર્શનનગરમાં જે તે યુગબાહુની હત્યા કરીને મણિરથ ખુશ
ખુશાલ થતો રાજમહેલે આવ્યું હતું ત્યાં એક ભયંકર સર્પે તેને ડંખ દેતા તે મૃત્યુ 4 પાયે અને એથી નરકે ગયે. સવારે સુદર્શનનગરમાં એક સાથે યુગબાહુ અને મણિરથ ની સ્મશાનયાત્રા નીકળી બને ચિતા એક જ સ્મશાનમાં બળી.
ત્યાર પછી સુદર્શન નગરના રાજા તરીકે ચંદ્રયશાને સ્થાપવામાં આવ્યું
એક વખત મિરાજનો વેત પટ્ટહસ્તી આલાનતંભને ઉખાડીને વિંધ્યાચલની અટવીમાં પેઠો. અને ચંદ્રયશ રાજાના હાથમાં આવી ગયા નમિરાજે દૂત દ્વાર શ્વત- ૨ હસ્તીને સમજીને પાછો સેવાનું કહેતા ચંદ્રયશાએ કહ્યું “દુનિયાની લક્ષ્મી કેઈના બાપ દાદાની પરંપરાથી ચાલી આવેલી જાગીર નથી. આ વસુંધરા તે વીરભેગ્યા છે.
બાયલાએ પૃથ્વીને ભેગવી નથી શકતા. ” આથી બન્ને વચ્ચે એક શ્વત હાથી માટે 8 સંગ્રામ મંડાયે નમિરાજે વિશાળ સેન્યથી સુદર્શન નગરને ઘેરી લીધુ હતુ. અપશુકન છે. યયા હેવાથી મંત્રીના કહેવાથી ચંદ્રયશાએ અંદર રહીને જ યુદ્ધ કરવાનું નકિક કરેલુ હતુ.
આ સંગ્રામના ભયંકર સંજોગો વચ્ચે સાધ્વીઓ સાથે ગુરૂણીની આજ્ઞા લઇને છે આ સુવતા ઉપસ્થિત થયા. નમિરાજને કહ્યું-સંગાભાઈ સામે યુદ્ધ કેમ માંડટ છે ?
નમિરાજને જન્મથી માંડીને છેક સુધીની વાત સમજાવી. છતાં નમિરાજ યુદ્ધથી અટક્યા છે કે નહીં ત્યારે સુવતા સાધવી ચયશા રાજા પાસે ગયા. તેને આર્યા સુવતા (મદરેખા દ્વારા 8 જાણવાં મહ્યું કે નમિજ તેને સગે ના ભાઈ છે. આ જાણતાં જ ચંદ્રયશા રાજા છે.
માન મૂકીને નમિરાજની સામે ગયે. મિરાજ પણ મોટાભાઈને ન બે ભાઈઓનું મિલન ૧ ૫ જેઈને યુદ્ધના સંહારને અટકાવીને આર્યો સુત્રતા ચાલ્યા ગયા.