________________
Bળ-બાળ સરખા ન મનાય : 5 . તમને દુનિયાની બાબતમાં બધી સમજણ છે. માત્ર ધર્મમાં જ બધું સરખુ છે. ' કહે છે. દુનિયાના ગમે તે માણસને બેલા. દશ ચીજ પીરશે અને મીઠું વધારે છે. 8 હોય તે કહે બરાબર નહિ. તમે પ્રતિજ્ઞા કરી છે કે, ધર્મ બાબતમાં સાચા-ખોટાની છે પરીક્ષા જ ન કરવી. ધર્મમાં “સમભાવ રાખવું કહેનારા અસલમાં ધમી નથી પણ જે અઘમી જ છે, તેને ધમ ધૂળમાં છે તેના પરિચયમાં આવે તે “– મેળખે જ ! નહિ. તેની પૂજા-ભક્તિ પાણીમાં છે, છે . તમે તે કશું ભણ્યા જ નથી. આપણા ધર્માચાર્યોએ એવું એવું લખ્યું છે કે છે છે તે સાહિત્ય તમે જે વાંચ્યું હતું તે તમે આપણા આચાર્યોને “ઝઘડાખર' જ કહેત. છે પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ.નું “ગશાસ્ત્ર વાંચે તે જેટલા જેટલા બેટ હતા તે છે છે બધાને જાહેર કર્યો છે. કદાચ અમે કેઈનું નામ ન દઇએ પણ આવું આવું કે તે બધા છે 8 ખિટ એમ તે કહેવું જ પડે. અને એ અવસર આવે અને નામ દેવું પડે તે નામ છે છે પણ દઈએ,
#
પ્રેરણામૃત સંચય (ઉં.
–શ્રી પ્રકાંગ
કે તમે કે મુહપત્તિ રજ પલે છે છતાં તેના પચાસ બેલ આવડતા નથી. છે.
ને એમ કેમ બેલે કે “સુ” ની ભાંજગડ શી? સામાયિક કરનાર કહે કે રમતા રાખે, આ સુ-કુ ની ભાંજગડ શી તે તે અકલવાળા કહેવાય કે બેવકુફ. ૪ કહેવાય? મુહપત્તિના પચાસ (૫૦) બોલમાં તે ભગવાનનું આખું શાસન છે. તમે . 4 મુદેવ-સુગુરૂ-સુધમ આરો નહિ, કુદેવ-ગુરૂ-કુમ પરિહરે નહિ ત્યાં છે સુંધી તમારા સામાયિકની ફૂટી કેઠિની કિંમત નથી.
. 'તેની કઈ ક્રિયાની કિંમત નથી. પ્રતિક્રમણ પણ શું છે? મિથ્યાવ-અવિરતિ- 8 કાયથી પાછા હઠવું તે, ધમી માણસ સાચું છેટું નહિ કહે છે કેણ કહેશે ? સાચું-ખોટું સાંભળવાથી ઉબગી જાય તે ધર્મ સાંભળવા લાયક જ નથી. તેવા આવે છે છે તે ય શું અને ના આવે તે ય શું?
આજે તે બધા ભૌતિકવાદમાં પડયા છે, અધ્યાત્મવાદની કોઈને પડી નથી. છે. છે ભગવાનના કાળમાં તે ત્રણસને ત્રેસઠ (૩૬૩) પાંખડીઓ હતા. ગૌશાળાના ૧૧ લાખ
ангоооооооооооо