SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ 9 અંક-૧૨-૧૩ તા 19-11-96 :. " : 237. ભગત હતા જ્યારે ભગવાનના શ્રાવકે એક લાખને એગણ સાઈઠ હજાર (1,59,000) છે કે હતા. ગૌશાળાને સદાલ નામને ભગત હતું, તે જાતે કુંભાર હતું, મહાશ્રીમંત ! A. હતું. તેને ભગવાન મળ્યા, ભગવાનની દેશના સાંભળી, ભગવાનને માર્ગ સમયે અને છે પછી તે સાચે શ્રાવક બની ગયે. ગૌશાળાને આ વાતની ખબર પડી એટલે તેના છે. છે ગામ આવ્યું. પણ તેના શ્રાવક સદાલનું દર્શન થતું નથી એટલે તેને ઘેર ગયે. તેના - ઘરના આંગણે આવે ત્યારે તે નીચું જોઈને ઉભે રહ્યો છે પણ ઊંચું જે તે નથી. તેને છે. છે તે બધાને પિત ના ભગત બનાવવા હતા પણ આવા સ્થિર-માર્ગસ્થ બનાવવા ન હતા. . છે ગોશાળે તે સદ હાલ શ્રાવકને કહે, “સામું તે જે.” ત્યારે તે સદ્દઢાલ સામું જોવાને છે છે બદલે નીચું જ મેં રાખી કહે છે-“તમારે અને મારે પરિચય ઘણે છે. તેથી તમારા ' છે પરિચયને રાગ જે ઉછળી આવે તે મને મળેલું ભગવાનનું શાસન ચાલ્યું જાય.” આ છે. સાંભળીને ગોશાલ કહે કે-ધડસિ–ધન્ય છે. ભગવાન મહાવીર ઊંચામાં ઊંચી છે છે કોટિના ધર્માત્મા છે” તમે આ વાંચ્યું છે? સાંભળ્યું છે ? ' તમને “–કુની ખબર નથી. તમારે મન તે શંભુમેળા જેવું છે. તમે બધા છે સમતાના સાગર , અને અમે બધા હળી સળગાવનાર...! તમારી આવી સમતો સંસા- 8 ૨માં ૨ખડાવનારી છે. આપણે કોઇની નિંદા નથી કરવી પણ સાચી હકીકત તે સમજા- છે છે વવી પડે ને? તમે જે શ્રી વીતરાગ દેવના શાસનમાં, જમ્યા છો તે શાસનને સમજે.. તે માટે સાચું-ખોટું સમજવું પડે. સાચું-ખોટું સમજ્યા પછી પણ કદાચ સાચું ન થઇ શકે તેનું દુ:ખ હોય પણ સાચાં પ્રત્યે આદર હોય, ખોટા પ્રત્યે આદર કે ન હોય તે તમારે ભવ સુધરી ગયો. પણ જો તેમાં ગોટાળો હોય તે તમે 8. છે ડુબી જશે. સાચાને બચાવ કરવા, સત્યનું રક્ષણ કરવા બીજા ગમે તેમ બેલે તેથી છે છે આપણને પાપ ન લાગે આપણી સાચી વાત જેનેરેને સમજાવીએ તે તેમના પણ માથા , 6 ડેલી ઊઠે. આપણે કાંઈ કોઈને ગાળ દેવી નથી પણ જે સત્ય હકિકત છે તે જ સ્પષ્ટપણે 8: છે સમજાવવાની છે. અમારે તે ભગવાનની જ વાત કહેવી છે. ભગવાનની વાત જે માને તે છે બધા સાર. જો મારા ઘરની વાત કરતે હેલું છે તે કહેવાને મને ય અધિકાર નથી. આ ભગવાને આમ કહ્યું છે એમ બેલું તે બરાબર છે પણ મારું મંતવ્ય, મારા વિચારે છે આ છે તે તમારે મને પણ નહિ માનવાને. પિતાની વાત કરવાને જૈન શાસનમાં છે. કેઈને ય અધિકાર નથી. શાસ્ત્રાનુસારી વાત તમને સમજાય તે રીતે કહેવાય. શાસ્ત્રાનુસારી સત્ય જાહેર કરવાથી ઘણા લેકે વિરોધ કરશે તે તેવાથી ડાય નહિ. પ. પૂ. આ. ભ. જગદ્દગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાને તમે સૌ જાણે છે. પ.!
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy