________________
: ૧૩૯
વર્ષ : ૯ અંક ૭-૮ ત.. ૧-૧૦-૯૬
આત્મરમણતામાં જ સાચું સુખ છે, બીજામાં નહિ તે વાત કહે છે— ત' ભચુ ગણુરુ વાયસુ, ઝાયસુ સસુ આયરેસ જિ; ખમિત્તમપિ વિઅકખણુ, આયારામે રમસિ જેણુ ૫૪૨ા હે આત્મન્ ! તું તેવું જ ભણુ, તેવુ જ ગણુ, તેવું જ વાંચ, તેનું જ કયાન તેવા જ ઉપદેશ આપ, તેવુ' જ આચર કે જેથી હું વિચક્ષણ ! તું ક્ષણવાર પણ આત્મરૂપી ઉદ્યાનમાં રમણતા કરે.
ક
નિર્વી પદ જ મારે જોઇએ' આટલું પણ જેને ને વાસ્તવિક જ્ઞાન થાય તે જ જેમ સાચા જ્ઞાની છે, નિર્વાણપદની ઝંખના વિનાના નવપૂર્વી પણ જેમ અજ્ઞાની છે. તેમ હે આત્મન ! તું મન-વચન અને કાયાની એવી પ્રવૃત્તિ કર કે જેથી તને ભવે મેક્ષે
સમા મુનિના અનુભવ થાય. અત્ વિચાર-વાણી અને વત્તન એવુ બનાવ જેથી તારૂ અહિત જરા પણ ન થાય અને સદૈવ હિત જ થયા કરે અને આત્મા આત્મગુણામાં જ
આન'દ પામે. રાજરા
આત્મ અવમેધનું ચરમલ જણાવી, ગર્ભિત રીતે અથાર પેાતાનુ નામ જણાવી ગ્રન્થન સમાપ્ત કરતાં કહે છે કે
ઈંચ જાણિઊંગુ તત્ત, ગુરુવ′શ્ન પર કુણુ પયત્ત', હિષ્ણુ કેવલસિર, જેણ` જયસેહરા હેાસિ ાજણા
આ પ્રમાણે પરમગુરૂદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા તત્ત્વને જાણીને એવા શ્રષ્ઠ પ્રયત્ન ઉદ્યમ કર કે જેથી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને પામીને આઠે કા જય કરનાર શેખર તુ` બનીશ,
કરવાની છે.
કર્મીના સઘળા ય બંધનોથી મુક્ત થવા માટે જ ધમની આરાધના મેક્ષપદની ઇચ્છા જ કર્માંના ખ'ધના તાડવા જીવને પ્રબલ પુરૂષાર્થ ની પ્રેરણા કરે છે. જે ચીજવસ્તુની પ્રમલ` ઇચ્છા જન્મે તેા જીવ કેવા ભગીરથ પુરૂષાથ માદરે છે તે સૌના અનુભવમાં છે. તે મેાક્ષની સાચી લગની શું શું ન કરાવે ? પછી કેવળજ્ઞાન તા હાથમાં છે. મિત રીતે કર્તાએ પેાતાનુ યશેખર નામ પણ સૂચિત કર્યુ છે.
ભગવાનના શાસનના પરમાને પામેલા દરેકે દરેક ગ્રન્થકાર પુરમિષ એના એક જ માશય હાય છે કે, ભવ્યાત્માએ, આજ્ઞા પ્રમાણે ધર્મોની આરાધના કરી. વહેલામાં વહેલા આ ર. સાર સાગરના પાર પામી સિદ્ધિપદ્મને પામે, આ વિષમ એવા દુષમકાળના પ્રભાવે ઘણા ધર્મોપદેશકા-વકતાઓ અને લેખકોને Àાક્ષ માટે જ ધર્મ”ની વાત કડવી દવા જેવી લાગે છે તેથી સંસાર સુખનું સુગર કાટેડ ચડાવી પેાતાની જાતની છલના સાથે અનેકન આત્માની છલના કરે છે અને શાસનના દ્રોહ કરે છે. સન્નિપાતના દદીને વિપર્યાસમાં મજા આવે તેમાં તેના દોષ નથી પણ રાગ જ એવા વકર્યો છે કે બધાથી