________________
ооооооооооооооооо - ૯૬૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિઝ] છે એક વૈઋસિક. તિહાં પ્રાયોગિક પુદગલ છવ દ્રવ્યને વિષે સ્પષ્ટ જણાએ છે. વૈઋસિક તો અનુમાનગમ્ય છે. જિ ઉ સર્વક્ષણિક સત્વાન્યથાનુપપ ” એ જૈન સાધન છે. સિદ્ધને જ્ઞાનપર્યાય પ્રથમ સમય જે વર્તમાન વિયાકારોત્પાઢ ઈત્યાદિ. દ્વિતીય સમય તન્નાસ તિહાં પ્રાયોગિકારત્પાદ અતીત સેવાકારેત્યાઢ ઈત્યાદિ સંભવે. અલકાસ્તકાસે નિરંતુ સમય સંબંધેત્પાદિ વિનાશ માનવા જ. નહિતર ક્ષણ શંકર થાઓ. દ્રવ્યાર્થિક નવ કાલરાય સંબંધ રૂપ જ સત્તા માને છે. પર્યાયાર્થિક નય મધ્યમ ક્ષણ રૂપ જ સત્ત. માને છે. { ઊભયમય મલને ત્રયાત્મક વસ્તુ સિદ્ધ થાઓ. અત્ર સંમતિ ગાથા
ધ્વ પજજવ વિજય, કવ્વ વિહરાય પજવા સ્થિ ઉપાય કિંઇ ભંગા, હદિ કવિય લખણું એય ના તહા મિચ્છાવિઠ્ઠી, પયં દેવિ મૂલનયા ણય ! તઈ ઉ અસ્થિણ ઉણય સમજું છું રસુ પડિપન્ન પુરા એ એ પણ સગેહઉ પાડિક્કમ લખણું દુવે એપિ જેણ દવે એગતા વિભાજજમાણુ અણગંતે પરા”
અર્થ : દ્રવ્ય, પર્યાયરહિત નથી. પર્યાય, દ્રવ્યરહિત નથી. ઉત્પા, સ્થિતિ, ભંગ છે એ દ્રવ્યલક્ષણે. એ પણ પ્રત્યેક પ્રત્યેકનું લક્ષણ નથી. તે માટે એક એક ગ્રાહી બે મૂલ- ૧ - નય મિથ્યાષ્ટિ. ત્રીજે તે નય નથી. તે માટે બેમાં પૂર્ણ સમ્યકત્વ નહી ઈમ ન કહેવું.
જે માટે એ બે એકાંત સાક્ષાત ભજનાક્રાંત થકા અનેકાંત એ પ્રક્રિયાએ સર્વ સ્વાભાવિક છે ન ઉત્પાઃ ચય ધ્રૌવ્ય કહેવા.
“આગાસાઈયાણ તિણું પરપચ્ચ ઉણિયમ્માએ સંમતિગાથા -પ્રતીકે અકાર છે પ્રલેષે અનિયમાત. એ પણ વ્યાખ્યાન ટીકાકારે કહ્યું છે. તે માટે પરમ ચય તે પણ છે કથંચિત સ્વપ્રત્યય કહિયે. યુક્ત ચેતતુ-રે કાનતિરિકતત્વાદિતિ. અસ્મત કૃતાનેકાંત છે
વ્યવસ્થામાં આત્માખ્યાતિ માંહિ પણ એ અર્થ સિદ્ધ છે. ઈમ અણુ સ યુક્ત યુતિ છે 8 લૌકિક પ્રદેશાવથિક પરાર્થી િસંખ્યા પર્યાયે તત્તષિયતા પર્યાયે પણ અલકાકાશ પ્રદેશ- ૧ છે માંહિ શુદ્ધ ઉત્પાદ વ્યય વખાણવા. સાપેક્ષ પર્યાય મિથ્યા જ. એ પણ એકાંત નથી, 8
કથંચિત સાપેક્ષ કથંચિત નિરપેક્ષ સર્વમિત્યાદિ વ્યવસ્થિતે એ રીતે એક સમયે એક છે દ્રવ્ય ઘણા ઉત્પાઢ વ્યય હવે. તદનુમત તાવત દ્રવ્ય પણ કહેવાં. તથા શ સંમતિ– { એગ સમયમ્મિ એગ કવિયસ્સ બહુઆવિહુતિ અપાયા ઉપાય સમાપિગમાં ઠિઇ છે અઉસ્સગ ઉણિયમા.” અગુરુલઘુ પર્યાયનું ઉત્પાત થય એ છે સર્વત્ર આજ્ઞા જ છે. ?
તથા જે લિખે કાલદ્રવ્ય સમયરૂપ શ્વેતાંબર માને છે, તિહાં ઉત્પાત્ર વ્યય છે