SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયનો લખેલે કાગળ (કુમ-૩) . | (ગતાંકથી ચાલુ) હર હ ર - - - - - - એમ બાધક નિરાકરીને સાધક વચન દેખાવે છે-શ્રી ભગવતીસૂર મધ્યે સહે અણગારે શ્રી મહાવીરને સ્પષ્ટ આહાર પાણી અણી આપે છે. તથા ખંઢારે અધિકાર કહ્યો છે. “તેણે કણે તેણે સમયેણે સમણે ભગવ મહાવીરે વિયટ્ટ ભાઈઆ વિહેચ્છા ઈહાં વિયટ્ટ ભાઈ શબ્દર એ અર્થ છે-“વ્યાવૃત્ત સૂર્યો ભુંકતે ઇત્યેવં શીલ વ્યાવૃત્તભેજી, પ્રતિદિન ભેજીત્યર્થ એ અક્ષરથી તે દિન દિન પ્રતે કવલાહાર કેવલીને આવે. કારણ અભાવે આહાર વિષેઢ નથી. તથા શ્રી સમવાયાંગ મધ્યે ચેત્રીશ અતિશય કેવલીને કહ્યા છે. તે ચેરીશ તેરમે છે. ગુણઠાણે મિલે. તે મધ્યે આહાર નિહાર વિધિ અદશ્ય તે સહજાતિશય મળે કહ્યું. તે છે વિના તે તેટiીશ અતિશય થઈ જાય. તે માટે જેહ આહારનિહારને વિધિ, પૂર્વ મ હતો તે કહે. તથા છેહેડે ભક્ત છે કહ્યું છે. તે પૂર્વે ભક્તવિધિ માન્યા વિના કિમ મલે ? માહાર વિચ્છેદ હતો નથી. કોઈ દિગંબર કહે છે. હવે નિયત સમાધિના છે તે પ્રગટ જુઠું. જે માટે સમાધિ કહેતાં ધ્યાન કહે, તે તો કેવલને એનું છે નથી. શુકલ દવાનના બે પાઈયા થાયા પછી ધ્યાનાંતર કાંઈ કેવલજ્ઞાન ઉપજે ! બે પાયા + રહ્યા છે. તે તો છેહલે અંતર મુહૂ હોય. પક્ષ માસાદિમાન ન હોય. જે કહેશે તાવ છે દિન માન મૌન કરી બેસે એહ જ સમાધિ. તે તો પ્રયોજન શૂન્યતાદશ કર્મ કારણ R. વિના કેમ માય ? પેટે અર્થ બનાવી કહ્યું. પણ સાચો ન પ્રતિભાસે. ઈહાં હેતુ છે. સહસ દેખાડે છે. પણ આપણી મતિમંદપણે હેતુઢાહરણ ન છૂટે. તો પણ કેમ સૂરા 8. વચન ચુકિતરિકતં કહીએ ! ઉતં ચ શ્રી આવશ્યક નિર્ચ ફૂટ્યામ-બહે ઊદાહરણસંભવે છે વિસઈ સુજં ન બુક્ઝિજ જા સવ્વાનુમય વિતતતહાવિ ત ચિંત એમએનંતિ.” કે કેવલી કેવલ વ્યવહાર સ્વયં ભિક્ષા કરે. તિહાં અંતરાય ન હોએ. ઉક્ત ચ 4 વિશેષાવશ્યકે–દીક્સ લર્ભતસ્સ બભુજંતસ્સ વજિણસ્સ એસ ગુણે ખીસંતરાઇઅ જ છે સે વિશ્ર્વ ણ સંભવ ઈતિ છે” યતના પૂર્વક છવસ્થાનીત આહાર ગ્રહણ કરે. તે પણ શ્રત વ્યવહાર પ્રામાયકારી કેવલ વ્યવહાર જ છે. દ્રવ્ય દોષ તે દોષ જ નથી. નહી ? તે સમવસરણ મધ્યે શબ્દ, રૂપ, રસ, ગંધ, પ્રવિચારે તે મૈથુનાતિક્રમ હેઈ જાવે. તે માટે કવલાહાર નિમિત્ત ભિક્ષા વ્યવહારે આગમ વ્યવહારને કિસ્સે દેષ ન હોય. તથા તમે લિખે છે જે એક સમય સિદ્ધ દ્રવ્યને તથા અલકાકાશદ્રવ્યને ઉત્પાદક | વ્યય, ધ્રૌવ્ય મિ સધાએ? તે ઉપર ઉત્પાદ વ્યય બે પ્રકારે કહ્યા છે. એક પ્રાયોગિક ?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy