SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ pierzielung K. WISD Teasera del premog H6121001 - UPCN gora UHOY V Balon Pgu Nel YU120327 Meille ના સ્થાળી - તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢા ૮મેઈ) મહેન્દ્રકુમાર જજસબલાલ , I • • • NNNN 6વાdઉફ • WWWા વિરd a fiાય મya a ૪૪ કીરચંદ શેઠ | (વઢવ૮). જાદ ૪૬ની (જ8) વર્ષ: ૯] ૨૦૫ર પિષ વદ પ્ર.-૫ મંગળવાર તા. ૨૮-૧-૯૭ [ અંક : ૨૧+રર 15 પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭–૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે A ક્ષમાપના— (પ્રકરણ ૧૪ મું) –અવ૦) આ વાત સમજ્યા પછી મોક્ષને માટે જ ધર્મ કરનારા કેટલા જીવો મળે ? સમજવા છતાં ય મોક્ષને માટે ધર્મ નહિ કરવા દેનાર જે કઈ હોય તે આ સંસારનું સુખ જ છે. તે સુખ એવું છે કે જીવને વચમાં જ અટકાવી નાખે છે. જ્ઞાનિએ કહે છે કે, મેક્ષ માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરનારા જીવને, જ્યાં સુધી તેને મેક્ષ ન થાય ત્યાં સુધી તેને જે જોઈએ તે બધું જ મળે પણ તે જીવ તેમાં જરાપણું લેપાય નહિ. જેને દુનિયાનું સુખ જોઈએ તેને ય આ ધર્મ કરવા પડે. દુનિયાના સુખ માટે આજ્ઞા મુજબ ભગવાનને ધર્મ કરનારો જીવ નવમા ગ્રે વેયક સુધીનું સુખ પામી 5 શકે છે. છતાં પણ તે ત્યાં સુખી નથી હોતો, અંતરથી દુઃખી જ હોય છે. તે સુખ છે પામ્યા પછી પણ સંસારમાં રખડવા જવાનું છે. આ ધર્મ અભવી, દુર્ભવી અને ૪ ભારેમી જવો અનંતીવાર કરે છે છતાં પણ સંસારમાં જ ભટકે છે. આ વાત બરાબર યાઢ રહેશે ? “ધમ તે મોક્ષ માટે જ કરાય, સંસાર માટે કરાય જ નહિ આ વાત બરાબર છે 1 હૈયામાં કેટરાઈ ગઈ છે? ઈતરમાં પણ મોક્ષની વાત છે, મેક્ષની ઈચ્છાવાળા જીવો છે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy