________________
XX
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ ! તા. ૧૯-૧૧-૯૬ •
- ૨૬૫
મારૂં
શું થશે ?
ફાઇ એક ગામની અંદર સાધ્વીજી ભગવંતનું' ચાતુર્માસ થયું, સાધ્વીજી ભગવંત જયણા, જાપ, જિન ભક્તિમાં વિશેષ ઉપગવાળા હતા. સયમની સુવાસે સમગ્ર ગામના સઘના આરાધક ભાઈ-બેનાના જીવનમાં સુદર છાપ ઉભી થઈ.
એક પરિવારના સભ્યા અવાર-નવાર સાધ્વીજી ભગવંત પાસે જતા. જીવનમાં ધર્મ'ની કાંઈ ઊંડી સમજ ન હતી. પરંતુ સાધ્વીજી ભગવંતનું વાત્સલ્ય, સમાવવાની કળાએ આ પરિવારની અંદર ધમ ના પ્રકાશ પાથર્યાં, નાના મેાટા સૌ સામાયિક પ્રતિ ક્રમણ, પોષધ, સમ્યગજ્ઞાનની ચીલાળા બન્યા. સમગ્ર પરિવારમાં જબરજસ્ત પલટા આા. ઘરમાંથી રાત્રિ ભેાજન, કંદમૂળ, દ્વિદળ રવાના થયા. સૌના જીવનમાં અવિરતિ દૂર થઇ વિરતિના પરિણામ ઉભરાયા.
આ કુટુંબના ડિલ મોટી ઉંમરના હત.. કઢાઈની દુકાન હતી. ઉંમર પણ ખાસી થઇ હતી. સમગ્ર પરિવાર ધ પામી ગયા તેના આનંદ તેમના હૃદયમાં સમાતાં ન હતા મનમાં વિચાર કરતા હતા મારી આખી જીંદગી ભઠ્ઠા સળગાવામાં પુરી થઇ. જીવનમાં હું તેા ધર્મો ન કરી શકયા પરંતુ મારા પિરવાર તા ધમ પામી ગયા.
લાયક કામ
રાજ દુકાને જતાં. રસ્તામાં સાવીજીના ઉપાશ્રય આવે માટેથી બુમ મારે ‘મર્ત્યએણુ વ દ્યામિ' સાહેબજી મારા સેવા હાય તા જરૂર કહેજો. આમ રાજ દુકાને જાય બુમ પાડતા જાય. સાધ્વીજી મ. સા. એક જ જવાબ આપતાં કાંઈ ખપ નથી કાંઈ કામ હશે તા કહીશું.
ચાતુર્માસ પૂર્ણ થવાને થડા દિવસ રહ્યા પરિવારને આ સાધવીજી ભગવતે ધમ પમાડી ીધે મળે તે આ ઉપકારના બદલે યત્કિંચિત પણ કેવી
આ વડિલ વિચારે છે તેમની કાઈ સેવાંના મને રીતે વાળી શકાય ?
એક દિવસ સાવીજી ભગવ ́તના ઉપાશ્રી પાસેથી નીકળી રહ્યા હતા મત્યુણ વામિ મેલ્યા અને કહ્યું સાવીજી ભગવત ઉપર અવાશે ? સાધ્વીજી મ. સા. એ હા પાડી. આ ભાગ્યશાળી ઉપર ગયા. હું યામાં ચાલતા ભાવાને શબ્દમાં રજુ કરતા ગયા. સાધ્વીજી મહારાજ તમાએ મારા સમગ્ર પરિવારને ખુબ ખુબ ધર્મીમાં જોડી અસા ધારણ ઉપકાર કર્યો છે. હું... તેા ૫૫ વર્ષોંની ઉંમરે પહેોંચી ગયેા છે, ભગવાનના દશન સિવાય કાંઈ જ કરતા નથી. સવારના ૫ થી રાતના ૧૨ સુધી દુકાનમાં જ ગુ થાએલા રહું છું હું. રાજ અહીંથી નિકળું છું. મત્થેણ વંદ્યામિ કહું છું, કાંઈ કામ સેવા માટે પુછુ છુ આપ એક જ
મારા સમગ્ર
લાશ ન