________________
રજી. નં. જી./સેન. ૮૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) gooooooooo 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
—
(6
. .
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સંસારને સુખી કરવો હોય તો મોક્ષે મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નહિ. જીવ છે. 9 સુખી ત્યારે જ કાં તે એ મેક્ષમાં જાય અથવા તે સમક્તિની પ્રાપ્તિ કરે. સંસારમાં 0 0 સુખી સમકિતી અને સમકિતનો અર્થ 9 બોલે તમે બધા સુખી છે કે દુઃખી? સમકિતને અથી દુઃખની ફરિયાર જ ન 9 9 કરે. ગમે ત્યારે પૂછો તે કહે આનંદમાં. કેમ આનંદમાં? તે કહે કે દેવ-રૂ-ધર્મ 0 0 મલી ગયા છે. દેવ-ગુરૂ-ધર્મની જેને સામગ્રી મતી હોય તેને દુઃખ શું ? સ સારના 0. 0 સુખની સામગ્રીને સુખ માને તે પહેલા નંબરને દુઃખી છે. આ સામગ્રી સુખ રૂપ ન 0 0 લાગી હોત તો તમે દુઃખી હોત જ નહિ. સમકિતને અથી પણ સુખી અને સમજુ 0 0 હોય તે ઈ દિવસ ખાવાની પૈસાની ટકાની પહેરવા-ઓઢવાની ફરીયાઢ જ ન કરે છે છે જેને ભગવાન મલી જાય, ભગવાનને માર્ગ ગમી જાય તેણે જ આ શાક 0 0 બરાબર ઉજવ્યા કહેવાય. ભગવાન આપણા હૈયામાં આવવા જોઈએ ભગવાનના એક 0 છે એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિથ્યાત્વને કાઢવાનું તું છે, સમ્યકત્વને મેળવવાનું છે. મિથ્યાત્વ પર ગુસ્સો આવવો જોઈએ અને અમ્યકત્વ છે
પર પ્રેમ થવો જોઈએ. 0 તને વળગેલી લમી તારે સત્યાનાશ કાઢનારી છે એમ ભગવાને પહેલાં જ કહ્યું. હું 0 બીજા નંબરે ભોગને ભૂંડા કહ્યા, ત્રીજા નંબરે દુનિયાના સુખની ઈરછાને ભૂંડી કડી અને કે
ચોથા નંબરે દુનિયામાં જે કાંઈ પણ સારૂં તેને ભૂંડું કહ્યું. આ બધી ઈચ્છા ક્યારે 3 છે જાય ત્યારે આ સંસાર ભૂડો લાગે ત્યારે. 0 ભગવાન મહાવીરને સમજ્યા હોઈએ તે સંસાર કાળા કેર જેવો લાગે જઈએ. d 0 ધર્મ જ એક સારામાં સારી ઉત્તમ ચીજ લાગવી જોઈએ એવા જીવોનું જ કલ્યાણ છે
થવાનું છે. ધર્મ કરતા હોય પણ હૈયા ભૂંડા હોય તો તેનું કદી કલ્યાણ થવાનું નથી. તે ooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦ ૦