SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પાપથી દુઃખ જ આવે. આ સાંભળ્યા પછી પણ પાપ ન કરે, પાપ કરવું પડે તે ન છુટકે દુઃખથી કરે તેવા કેટલા જીવો મળે? અહીં બધા દાર્માત્મા બેઠા છે ને? તમે 8. છે બધા શ્રાવક છે ને ? ના છુટકે સંસારમાં રહ્યા છે ને ? તમારે દાંધાદિ કરવા પડે છે ! તે ન છૂટકે, દુઃખી હ યે કરે છે ને? તેમ શ્રાવિકાઓને ચૂલો સળગાવો પડે તે ન છુટકે સળગાવે છે પણ મઝથી સળગાવતી નથી ને? કેમકે, શાસ્ત્ર કહ્યું છે કે- શ્રાવક શ્રાવિકા ના છુટકે સંસારમાં રહ્યા છે. માટે શ્રાવક વેપારાદિ કરતો કરતો મરે તો ય છે. સ્વર્ગે જાય. તે રીતે શ્રાવિકા ચૂલો સળગાવતી સળગાવતી મરે તે ય સ્વર્ગે જાય. ૪ સભા. : કેઈ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા મરે તે શું કહે ? ઉ૦ : જેવો જીવ. મારું વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં ય મારી મશ્કરી કરતે છે 4 હોય કે માત્ર “મોક્ષની, દીક્ષાની જ વાત કર્યા કરે છે. તે વખતે મરે તે ક્યાં જાય? ભગવાનની વાત પણ મેં બગાડીને સાંભળનારા હતા, ભગવાનની વાતની પણ મશ્કરી છે કરનારા જ હોય છે. માટે ભગવાનની દેશને સાંભળતા સાંભળતા મરે તે બધા જ છે સ્વ જાય તેવો નિયમ નથી. આજે તો મંદિરમાં મરે તે ય સ્વર્ગે જાય તેમ કહેવાય છે તેમ છે? મારે ભગવાનની પૂજા સારામાં સારા દ્રવ્યોથી સારી રીતે વિધિપૂર્વક કરવી છે જોઈએ તે પણ ભાવ કેટલાને છે? બધાને પિતાના કપાળમાં ચાંદલા માટે લાલ કેસર : જોઈએ છે. પણ ભગવાનની ભકિતમાં તે જેવું હોય તેવું ચાલે! ભગવાને દ્રવ્યભક્તિ છે તમને શા માટે કહી છે? દ્રવ્યની મમતા ઉતારવા માટે દ્રવ્યભકિત કહે છે. કાન ? લક્ષમીની મૂચ્છ ઉતારવા માટે છે પણ લક્ષમી મેળવવા માટે કરવાનું નથી. જેટલા દાન છે કરતા હશે તે બધા લક્ષમીથી છુટવા માટે કરે છે કે લક્ષમી મેળવવા માટે કરે છે? છે સભા. : કાન કરે તે લક્ષમી મળવાની જ છે. ઉ૦ : લક્ષમીથી છુટવા માટે જે જીવ દાન કરે તેને અધિકને અધિક લમી મળવાની ? છે છે. પણ તેવા જીવને જેમ જેમ લક્ષમી મળે તેમ તેમ તે વધુને વધુ શાસનની પ્રભાવના છે થાય તેવાં કાર્યો કરે. અને અને લક્ષમીને લાત મારી સાધુ થઈ પિતાનું કામ સાધી જાય. મહાપુરુષોના જીવન વાંચો. એક કરતાં એક ભવ ઊંચે. સુખ તેમની પાછળ પાછળ ફરે પણ સુખને તે લાત મારતા જાય. - તમે બધા દાન–શીલ અને તપ કરતા હો તે તમે શું કલ્પનામાં હો છો? દાન, લક્ષમી નામની ડાકણુથી છુટવા માટે છે. શીલ ભેગથી છુટવા માટે છે. ૧ તપ ખાવા-પિવાડિ–મેજ મઝાદિની ઈરછાઓથી છુટવા માટે છે. અને ભાવ ઘમ 1
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy