SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ : (ટાઇટલ ૩) સ્થિતિત્વાવ નેપિત દ્વય ભિચારાચ્ચ કેવલજ્ઞાનાત્તર* ભગવદ્રૌઢારિક સ્થિતૌ તદેવેશૈલોષ્ટાંતત પ્રસંગ : સયેગિજિન શરીર સ્થિતૌ દ્રવ્ય મનાવષ્ટ ભેાપનત દિવ્યાહારનું સ’ક્રમા હેતુ રિત્યપિ રેતવચ : કેવલજ્ઞાનેતર' પ્રતિક્ષણું જાયમાનસ્ય તસ્ય કાલ નિયમે માનાભાવાદે તેન પરમૌઢારિક વાવચ્છિન્ન હેતુત્વમધ્યપાસ્ત.. અન્યેાન્યાશ્રયાચ્ચ કિ ચૈવમન્વય વ્યતિરેકાભ્યાં કેવલજ્ઞાનસ્ટીવ વ્યિાહારહેતુત્વ પ્રસતાૌ કારણે કા પચારાઢિનામતિજ્ઞાનાદેરિવ પૌદ્ગલકત્વ પ્રસંગ તિ ન કિચિદંતતૂ ઇત્યાદિક અસ્મતૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય વૃત્તૌ સ્યાદ્વાદ કલ્પલતા નાખ્યાં બાથ : ૫ કૈવલજ્ઞ ન મળે મનેજ આવી આહાર વણા જો કેવલ કહીશ તેા નુ છે. એહવા તેા મનાભક્ષી દેવતાને જ હાય; તે। અદૃષ્ટ પરિકલ્પના થાય. જે માટે ઔદાર શરીરની સ્થિતિ વલાહારે જ ીઠી છે. ભગવતમાં ઔદારિક શરીરની સ્થિતિ માટે વ્યભિચા થાએ. કેવલજ્ઞાન પછી જે ઔઢારિક શરીર સ્થિત્યાદિક તિહાં વ્યિાહાર વણાને હેતુપણું કહીએ તેહ ન ઘટે જે માટે, જે માટે નિરતર આવ દિવ્યાહાર પરમાણુ શરીર છે. તિતિાંઇ ચઉમે ગુઢાણે પણ લાગી જાય. એહે કરી પરમૌઢારિક શરીર તે હેતુ તે પણ નિરાચ્, જે માટે વ્યિાણુ· સંક્રમ સિધ્ધિ પરમૌઢારિકની સિધ્ધિ અને તેહની સિધ્ધિ વ્યિાણુ સક્રમસિધ્ધિ એ અન્યાન્યાશ્રય દોષ થાએ તથા એમ કરતાં અન્વય વ્યતિરેકે કેવલજ્ઞાનને જ વ્યિહાર પણ હાય. તે વારે કેવલજ્ઞાન પૌલિ હુઇ જાએ; તે નિયતકાલવેદની ઉય જનિત વલાહાર કેવલીને માનતા શું જાય છે ? જે સત ંત્ર વિરૂધ્ધ અદૃષ્ટ કલ્પના કીજે. ઉકત ચરત્નાકરાવતારિકામાં આહાર પર્યાપ્તિ નામમેયિ વનીચેાઢય પ્રભલ પ્રજ્વલદી ચલનાપતપ્યમાનાહિ પુમાનાહારમાહારયતીતિ । ’ શરીર વૃધ્ધિ પાષ હેતુ કેવલીને એમપીએ પહેલાં વૃધ્ધિ પુષ્ટતા પહેલાં તે વિના જ છે, અને કેવલજ્ઞાન ઉપન્યા પછી મદ્યાગ્નિપણાના દોષ થાયે; એહવું તેા સ’ભવે નહિ. કેવલી અગ્યાર પરીસહ શ્રીભગવતીસૂત્રમયે પણ કહ્યા છે. તથા શ્રી તત્ત્વા મધ્યે પણ કહ્યા છે. એકાદશ જિને’ ઇસ્યા સૂત્ર છે. પણ એકાદશ જિનેન' ઇસ્યા સૂત્ર નથી. અને શ્રી સિદ્ધ સેનાચાય કૃત ટીકા મધ્યે ઇસ્ચેા વ્યાખ્યાન પણ નથી. કિંગ ખરી સર્વાર્થસિદ્ધિ ટીકામાં હું ન સતિ” ઇસ્યા બાહિરથી લેવા દ્યો છે. સૂત્ર વિરૂઘ્ધ વ્યાખ્યાન કર્તા તા દુતગ્રાહીમાં છે, તે લેાકમાં ઉપહાસનીય છે. ( ક્રમશ : )
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy