________________
૧
૬૫૪ :
: જૈન શાસન [અઠવાડિ]
૨
છે ઉ૦ : શ્રદધા જ નથી. સાપ કરડ નથી પણ “સાપ કરડે તે મરી જવાય { તે લેકના વચન ઉપર વિશ્વાસ છે. પણ “પાપથી દુઃખ આવે તે ભગવાનના વચન છે ઉપર વિશ્વાસ નથી. માટે શ્રદ્ધા જ પેલી છે પણ સાચી શ્રધ્ધા નથી.
સભા : સાપ કરડયો અને મરી ગયે તે સાંભળ્યું છે જેયું છે. પરંતુ કે સંસારનું સુખ ભોગવે તે રખડે તે દેખાતું નથી.
ઉ૦ : આ તો આસ્તિકના વેષમાં છૂપો નાસ્તિક કહેવાય. આને અર્થ એ જ હું 4 થયો કે- શાસ્ત્રની પણ શ્રદ્ધા જ નથી.
આ બધા જ આસ્તિક દર્શનકારો માને છે કે–“દુઃખ પાપાત્ સુખ ધર્માતુ. આ છે પણ સાચી શ્રધ્ધા છે? જે જીવ ડાહ્યો હોય તેને ખબર છે- જન્મેલાએ અવશ્ય મર- ૧ વાનું છે. મારા બાપા ગયા, તેમના બાપા પણ ગયા, મારે પણ જવાનું છે તે મરીને ઇ છે ક્યાં જવું છે તેની ચિંતા કેટલાને છે? “ભગવાન લઈ જાય ત્યાં જઈશું” એમ ઘણું છે છે કહે છે, પણ ભગવાન લઈ જાય ખરા ? :
સભા: ભગવાને જોયું હશે ત્યાં જઈશું. . ઉં. : આ ય શ્રદ્ધા છે? કેાઈ જ્ઞાની મલી જાય અને તે કહે કે- નરકમાં જવું ! { પડશે. તો તે સાંભળીને ગભરામણ થાય છે. પણ નરકના વર્ણન સાંભળી ગભરામણ 8 થતી નથી. દુર્ગતિમાં ન જવું હોય તે સંસારમાં મળી છે કે દુઃખથે. વે? તેને 8 ધર્મમાં મઝા આવે કે કર પઢે માટે કરે ?
તમે બહુ મોટા શ્રીમંત હો તે થાય કે જે હું સાવધ નહિ રહું તે આ શ્રીમંતાઈ મને મારી નાખશે. મારી પાસે પાપ કરાવીને મને દુર્ગતિમાં મૂકી આવશે.” { આજે ગરીબ કરતાં શ્રીમતે વધારે ખરાબ પાક્યા છે. ગરીબને જે તે સંતોષી હોય છે છે તો મળે તે ય ખુશ થાય છે અને શ્રીમંત સંતેષી ન હોય તે પાંચ લાખ 8 ન મળે તે ય ખુશ થતું નથી, પૈસાવાળા ખરેખર માનને આવુ મૂકે છે. તેને “કૃપણ
કહો તે ય હસે છે તે જાત જ જુદી છે! પિતે એક ટીપ કરી શકે તે એ સુખી પણ છે માંડ માંડ ટીપમાં ડું ન છૂટકે લખાવે અને કહે કે- હું ધમી થયો એટલે મેં આ ગધેડી પકડી !” તેને ધમી કહેવરાવવું છે અને પૈસે નથી ખરચવા માટે આમ બોલે છે છે. આજે તે તેને ઘેર પણ કેને સન્માન મળે? ગરીબને તો તેના ઘરના આંગણે રે
પણ ચઢવા ન મલે. ગરીબનું સન્માન તે કેક જ કરતા હશે. ખરેખર તે તે જ ! છે માટે ભિખારી છે. ખરેખર સુખી તે જ કહેવાય કે જેના ઘરે કોઈપણ દુખી આવે કે
જરૂરિયાતવાળે આવે તેનું દુઃખ દૂર થયા વિના ન રહે અને જરૂરિયાત પૂરી થયા વિના , છે ન રહે. આજે કોઈ આવો સુખી છે?