SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ઃ એક ૧૯-૨૦ તા. ૧૪-૧-૯૭ : : ૪૬૩ ઓળખાઈ ગયા છતાં, ચાલાકી કરીને પોતાના તદ્દન નજીક આવી ચૂકેલા માતને જાણુ ૨ાજનાના ચેાજના સુધી દૂર ધકેલી દીધું. અને ત્યાંથી કુમારપાળ ભાગી છુટયા. આચાય ભગવતે જીવતા ભાગી છૂટેલા કુમારપાળને આખે તાડપત્રીએ નીચે સ.તાડી દીધા. આખરે ત્યાંથી બચીને ભાગી છુટીને એક ભિક્ષુક જેવુ જીવન ગુજારવા લાગ્યા. પાંચપચાશ વરસ સુધી ભટકતા-ભટકતા જિંદગી ગુજારતા કુમારપાળને આખરે તે દિવસે પાટણની રાજ્યગાદી મળી કે જે દિવસ પૂ. આચાર્ય દેવે કહ્યું હતું. નામ સિધ્ધરાજના સૂચનથી વ્યાકરણની રચના કરવાના કારણે જે વ્યાકરણનુ સિદ્ધહેમ વ્યાકરણ પાડવામાં આવ્યુ. એ વ્યાકરણના રચિતા અને કુમારપાળ રાજાના અનન્ય ધર્માંગુરૂ કલિકાલ સર્વૈજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય'ના જીવનથી તા જૈન જગત જ નહિ અજૈન જગત પણુ પરિચિત છે. એમના જીવનના પ્રસ`ગનું' વર્ણન કરવુ' એટલે મારે માટે તે ઘુવડને સૂનુ વન કરવાનુ કહેવા જેવું જ ગણાય. જૈન શાસનની જાહોજલાલીને ઝળહળતી રાખનારા, શાસનની શાનને ઉજજવળ રાખનારા જૈન શાસનના આ મરજીવાઓના ચરણામાં મારા અનંત અનંત વના દિગમ્બર નેતૃત્વ સમાજ કે ગુમરાહ કર રહા હે નવ ભારત ટાઈમ્સ કે ૧૦ સિતમ્બર કે સંસ્કરણ મે' ‘પાર્શ્વનાથ કી મૂર્તિ પુનઃ લગાને કા સંકલ્પ' નામક શીર્ષીક સે એક સમાચાર છપા, જિસમે દિગમ્બર સમાજ નેતા સાહું શ્રી અÀાકકુમાર જૈન દ્વારા શ્રી સમ્મેદ શિખરજી તી મેં હુઇ બેઠક કા સમ્માધિત કરતે હુએ યહ સકલ્પ વ્યકત કરતે લિખા હૈ કિ પત કી ટેક સે હટાઈ ગયી ભગવાન પાર્શ્વનાથ કી પ્રતિમા નિશ્ર્ચિત રૂપ સે પુન વહાં સ્થાપિત કી જાયેગી સહુ શ્રી અશેાકકુમાર જૈન કા યહ કથન એકદમ અસત્ય ૧ સમાજ કે ભ્રમિત કરને વાલા હો । પાશ્ર્વ નાથ ભગવાન કી કોઇ પ્રતિમા વહાં સે કભી ભી નહીં હયાગી ઔર ઇસ બાત કા પ્રમાણ સન ૧૯૦૨ મે સબ જજ, ન્યાયાલય હારી માગ ચરણુ કે લિએ કિયે ગયે વાદ ક્રમાંક ૫-૧૯૦૨ મે' ઉપલબ્ધ હજો સ્વયં દિગમ્બર સમાજને ડાલા । ઉસ વાદ સે વ વાદ મે લેાકલ કમીશન કી રિપેટ સે વ વાદ્યત્તર સે સ્પષ્ટ હૈ કિ વહાં કભી ભી પાર્શ્વનાથ કી દિગમ્બર પ્રતિમા નહી થી જબ વહાં કાઈ .. દિગમ્બર પ્રતિમા થી હી નહીં તે પ્રતિમા હટાઇ જાને કી બાત કહના મિથ્યા ભાષણ હું ! આશ્ચય હાતા હૈ કિ ઉસ બેઠક કે સાનિધ્ય મિલા હુઆ થા વાવૃદ્ધ દિગમ્બર જૈનાચાય શ્રી આનન્દીજી મહારાજ કા વ ઉસમે' ઉપસ્થિત થે કાનુન વિશેષજ્ઞ ડા, ડી.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy