________________
;
અ લ વિ દા
ગુરુ દેવ ને !
-શ્રી રાજુભાઈ પંડિત ?
છે લંકાના રણક્ષેત્રમાં રામચંદ્રજી અને રાવણનું ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. રાવણ છે 8 ધમધમતો રામચંદ્રજી તરફ આવી રહ્યો છે. પરંતુ તેના રસ્તા વચ્ચે જ સુગ્રવ-હનુમાન૨ વિભીષણ આવીને રાવણને આગળ જતા અટકાવે છે. રાવણ બરાડે છે કે–“રામ ક્યાં 8 છે છે?” ત્યારે સુગ્રીવ કહે છે. “રામના દર્શન એટલા સહેલા નથી દશાનન !”
- અ. પ્રસંગ ઉપરથી મારે એટલું જ કહેવું છે કે–હું શ્રીપાળનગરમાં પૂજ્ય આ છે 8 મહાપુરૂષની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્ત બેલવા ઇચ્છતો હતો. પણ મારા હાથમાં છે { આવેલી તે વિસની તક સરી ગઈ. આજે પાંચ-પાંચ દિવસની તપસ્યા ર્યા પછી. મને બલવાની તક મળી છે ત્યારે લાગે છે કે–આ વિરલ વિભૂતિના ગુણાનુવાઢ કરવા માટે પણ પુન્ય હોવું જોઈએ. કહેવાય છે કે હાથની આડી-અવળી રેખાઓમાં મનુષ્યની છે જિંગી અને ભાગ્ય છુપાયેલાં છે. આજે હથેળીમાં છૂપાઈ રહેલું મારું ભાગ્ય જાગ્યું છે લાગે છે કે જેથી આ મહાપુરૂષના ગુણાનુવાઢ કરવાની ઘડી સુધી હું આવી શકે છું. 5 મારું વક્તવ્ય શરુ કરૂ તે પહેલાં એક અગત્યની જાહેરાત.
આજથી ત્રણ કરોડ અગ્યાર લાખ ચાર હજાર સેકડે પહેલા છ— વર્ષના આ છે આ સુવર્ણ યુગના સર્જક મહાપુરૂષ અષાઢના અમાસની (અ. વદ ૦))+શ્રા. સુઝ ૧) અંધારી છે રાતે ભસ્મમાં વિલીન થઈ ચૂક્યા છે. અમને બધાને રડતાં મૂકીને ચાલ્યા ગયા છે. 8 ૬. અહીંથી બહુ બહુ તે બે થી અઢી રાજલોક જેટલાં જ દૂર ગયા છે. આપને કેને છે તેમની ભાળ મળે તો જણાવવા નમ્ર-વિનંતિ છે. અમને તેમની શોધ છે.” અગત્યની જાહેરાત પૂરી થઈ.
કરી કઢમ પર કરવટ બઢલતી જિંદગીના આ મેડ ઉપર આવનારી ક્ષણે કેટલીક વાર ઇતિહાસનું સર્જન કરીને અમર બની જતી હોય છે. જેની જિંદગીની પ્રત્યેક ક્ષણે
ઇતિહાસના સર્જન થયા છે તે ઇતિહાસના સુવર્ણયુગના સર્જક પૂજ્ય આ, શ્રીમદ્વિજય 8 રામચંદ્રસૂરીશ્વરજી મના ચરણમાં લાખ લાખ વંદના.
| હમ ઉસ રાસ્ત કે ચલનેવાલે હૈ, જિસ રાસ્ત સે શેર ગુજરતા હૈ, યે શેર 8 હી હમારી મંઝિલ થી, યે શેર હી હમારી મંઝિલ હૈ, યે શેર હી હમારી મંઝિલ રહેગા. ૨
યે મેરેકો રાસ્તા હે, હરિન યહાંસે ગુજર નહિ શકતા, જિસ દિન શેર કે ઇસ છે છે રસ્તોસે કરિન કે ગુજરનેકા ખ્વાબ આયેગા, વકત કે જબાન ખેલ કે કહેના પડેગા છે કિ ઇતિહાસ વીર ઔર મહાવીર કા ઢાસ હે ઇતિહાસ કે જિહોને અપને ચરણેકા !