SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) મ દાસ બના રખ્ખા હૈ ઉન ઇતિહાસ કે સર્જક ઇન મહાપુરૂષ કે ચરણેમેં લાખ લાખ વંદના કરકે મેં મેરા વક્તવ્ય શુરુ કરતા હું, એક જંગલ હતું. વનનો રાજા સિંહ ફરવા નીકળ્યો. સામેથી હાથીના ઝુંડના 1 ઝુંડ આવી રહ્યા છે. સિંહનું સત્વ ખળભળી ઉઠયું. એક છલાંગ મારી અને હાથીના 1 ઝુંડો ઉપર તૂટી પડ્યો. હાથીના ગંડસ્થળને ફાડી ફાડીને તેના મડઢા પડી રહ્યો ન છેત્યારે એક શિયાળનું બચ્ચું પોતાની મા ને પૂછે છે કે–મા ! આપણે અ ની જેમ છે 4 હાથીઓને કેમ નથી હણતાં? ત્યારે શિયાળની મા પોતાના બચ્ચાને કહે છે - યશ્મિન કુલે વં જાતસિ યત્ર ગજા ન હન્યતે | હે બેટા ! તું એવા કુળમાં જન્મ્યો છે કે-જ્યાં હાથીએ હણતા નથી. 8 શ્રી રામચંદ્ર સૂરી. નામને સિંહ જ્યારે જૈન શાસનના ચોગાનમાં ફરવા નીકળે છે 1 ત્યારે ઉન્માર્ગ અને કુમાર્ગના હાથીઓના ઝુંડના ઝુંડ સામેથી આવતા જો હા. અને 4 ઉકળી ઉઠેલા સત્ત્વથી તેણે ઉન્માર્ગ અને કુમાર્ગના હાથીના ગંડસ્થળો ફાડી ફાડીને ૬ ન ઉભાગના અને કુમાર્ગના મડદાં પાડવા માંડયા. આ જોઈને એક આચાર્ય (ાગવંતને છે છે તેમના શિષ્ય પ્રશ્ન કરે છે કે ગુરૂદેવ ! ઉન્માર્ગનું ઉન્મેલન આની જેમ આપણે કેમ ? નથી કરતાં? ત્યારે ગુરૂદેવ કહે છે કે-વત્સ! તું એવા સમુઢાયમાં આવી ચડે છે કે છે જ્યાં ઉમાર્ગનું ઉમૂલન કરવાની તેવડ નથી. કાચ તમને ખબર હશે કે–એક આચાર્ય ભગવંતે પિતાના શિષ્યોને ભણાવવા છે આ પાછળ સારે એ ભોગ આપ્યું હતું, ઘડાને બાંધવાના દોરાથી તે પોતાના શિષ્યોને ? { મારતા હતા. સાથે સાથે બઢામ-પિસ્તાના દૂધ, વપરાવતા મેવા મીઠાઈ પણ વપરાવતા છે જ હતા. આખરે આટલું છતાં તેમના તે ભણતા શિષ્યોમાંથી કોઈ આ મહાપુરૂષ જેવા ન થયા ત્યારે તે આચાર્ય ભગવંતે શિષ્યોને કહ્યું કે-મેં તમને મેવા-મીઠાઈ ખવડાવ્યા. તે બદામ-પિસ્તાના દૂધ પીવડાવ્યા તે ય તમારામાંથી એક રામ ન પાકે.” મારે કહેવું ? છે કે-એ આચાર્ય ભગવંતને કહો કે રામ કંઈ મેવા-મિષ્ટાન ખાતા-ખા નથી જ બનાતુ. સૂરિવર! રામ તે ચૌઢચૌદ વરસના વનવાસ વેઠવાથી બનાય છે. ઉપસર્ગોને ન પિતાની છાતી ધરી દેવાથી રામ બનાય છે. આ “રામ” આપણને ગળથૂથીમાં મળે છે આ એક જ રામે હજજારો લાખે રામભકતનું નિર્માણ કર્યું. પણ હજજારો લાખે છે ૧ રામભકત ભેગા થઈને એક “શમરનું નિર્માણ કરી શક્તા નથી. - છાતી ચીરીને હે રામ! તારા દર્શન કરાવી શકીએ તેવા રામભક્ત હનુમાન બનવું 1 શાયરી અમારા માટે અશક્ય છે. મહાસતી સીતાદેવીના શિયલની સુરક્ષા ખાતર લંકાના
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy