SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : એક ૧૪ તા. ૨૬–૧૧–૯૬ : " સિદ્ધશિલા ઉપર ચડાવવું. તેનું કારણ એ છે કે-નવેવ એ આહાર છે. અને ચારગતે રૂપ સંસારમાં આહાર સંશા ભટકાવનાર છે. તે આહાર સંજ્ઞાને ત્યાગ કરવા માટે સ્વસ્તિક ઉપર વેધ ચડાવાય છે. અને મુકિત રૂપ ફળને પ્રાપ્ત કરવા માટે સિદ્ધશિલા ઉપર ફળ ચડાવાય છે. શંકા-૪ સિદ્ધશિલા ઉપર લકે ઢગલી કરે છે તે ઉચિત છે? સમા-૪ દેરાસરમાં અક્ષતપૂજા વખતે કરાતી સિદ્ધશિલાનો આકાર તેનું વર્ણન ગુરૂભગવંત પાસેથી બરાબર સાંભળીને પછી નહિ કરાય તે સિદ્ધશિલા કે જે અધ ચંદ્રાકારે કરાય છે તે પણ હકિકતમાં તો ઉચિત નથી જ. નીચેથી સાંકડા અને ઉપરથી પહેળા કરી અથવા નગારા જેવા આકારની નકકર સિદ્ધશિલા છે. આ સિદ્ધશિલા , કટેરીની જેમ જ ગળાકારે રહેલી છે. અને તેનાથી એક યોજન ઉપર ૪૫ લાખ યેજનના થાળી જેવા ગળાકારે લેકને અગ્રભાગ છે. ત્યાં દરેક સિધ્ધના જીવન નિવાસ છે. આથી નકિક થાય છે કે સિદધશિલા ઉપર ઢગલી રૂપે જે ચેખા મૂકાય છે તે ઢગલી જેવા ગોળાકાર ન મૂકતા થાળી જેવા ગોળાકારે મૂકવા જોઈએ. આ ગોળાકાર દરેક લેકે બરાબર કરી નથી શકતા માટે ફુટપટ્ટીના આકારે સીધી પટ્ટી બનાવાય છે તે હજી ચાલી શકે તેમ છે પરંતુ ગોળ ઢગલી તે ન જ ચાલે. અને સિદધના આ ઉપરના ભાગમાં રહેલા છે માટે ફળ ઉપરની પટ્ટી ઉપર ચડાવવું ઉચિત છે. શંકા-૫ પુરૂષને ચરવળામાં ગોળ દાંડી અને બહેનોને ચેરસ દાંડી તેવું જ સાધુસાધ્વીજી ભગવંતને પણ હોય છે તેનું કારણ શું છે? વિસ્તારથી જણાવજે. . સમા-૫ બેવાની તથા ચરવળાની દાંડીએ ગોળ તથા ચોરસ રાખવાનું આગમ ગ્રંથમાં જણાવેલ છે તેનું મુખ્ય કારણ અહી તદ્દન ટુંકમાં “સંયમ રક્ષા આટલા શબ્દોમાં જ જાણવું જરૂરી છે. આ અંગે કેઈને પણ વિશેષ રીતે જાણવાની જિજ્ઞાસા હોય તે શાસ્ત્રીય માર્ગદર્શન આપે તેવા ગંભીર ગીતાર્થ ગુરૂ ભગવત પાસે આ અંગે પૂછજો. આના જવાબ અગે પૂ ગુરૂદેવ તમારી પરિપકવતા વણીને યોગ્ય જવાબ દેશે.. નહિ દેવા જેવો હશે કે નહિ આપે. પરંતુ આ અંગે જવાબ હું વિસ્તારથી જણ હોવા છતાં લખી શકું તેમ નથી. દરેક પ્રશ્નના વિગતવાર ખુલાશા આપવાની મારી પદધતિ આપને પસંદ છે તે વાત સાચી પરંતુ આ પ્રશ્નને વિસ્તૃત જવાબ દેવા અંગે હું ખૂબ જ લાચાર છું. ક્ષમા કરશે. (ક્રમશ:)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy