________________
IિES
શા ૨વિશિ, છે
-
-
-
4 પારા ભૂલકાઓ,
'લે આ રુમઝુમ કરતી દિવાળી આવી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર 8 દેવનાં નિર્વાણ કલ્યાણક તથા શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના આ પર્વને તેમના જ સાચા સંતાને કઈ રીતે શોભાવશે? કઈ રીતે ઉજવશે?
ફટાકડા વગેરે ફેડવાથી શું પર્વ ઉજવાશે
ના....રે....ના ? તે ફોડવાથી તે જીવોની હિંસા થાય છે આત્મિક તેમ જ બાહ્ય છે દષ્ટિએ પણ ફટાકડા ફોડવામાં ઘણું જોખમ છે અને નુકશાન પણ વધારે છે. છે , કઈ કહેશે કે અમે સાવચેતીથી ડીશું?
ભયલ સાવચેત બનીને ફડશે તે પણ વાહિક આનંદથી બંધાતા પાપને કેમ # ભૂલી જાવ છો. ભયંકર પાપથી શું દુર્ગતિના દખે ટળી જશે? પાદિય જયારે છે પોતાનું વિર્ય ફેરવશે ત્યારે આપણે સમતા પૂર્વક તે પાપને ભેગણું ખરા? માટે
સમજી જાવ. બાવા પાપથી દૂર રહે. * ક્ષણિક સુખમાં આનંદ માનતાં પાંચેય ઇન્દ્રિયના જીવે કેવાં કેવાં દુઃખે સહન 5 કરે છે તે શું આપણે નથી જાણતાં. જાણવા છતાં આંખ આડા કાન કરી આપણે મઝેથી છે પાપ આચરીએ છીએ તે શું થશે આપણું જરા શાંતિથી વિચારજે. # ભૂલકાઓ, મમતાપૂર્વક મોકલાવેલ તમારા લખાણે મળ્યા છે અને મળતાં રહે છે { છે. લખાણે મોકલે તે લખાણ નીચે તમારું નામ, ઠામ, વય, ગામ આદિ લખવાનું આ ચુકશે નહિ. સુંદર લખાણે મોકલવા માટે નેધી લે સરનામું.
રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય, આજને વિચાર છે ૦ વિશ્વાસ આપી વિશ્વાસઘાત કર એ મોટું પાપ છે.