________________
આ ઉપદેશની સાચી દિશા માં !
–શ્રી કિશોર ખંભાતી [ વિરાર] ! અહમ-જનન શાહ
ભૂતકાળમાં અનંતા તીર્થંકર થઈ ગયા, વર્તમાનમાં વીશ તીર્થકો વિસરી રહ્યા છે { છે, ભવિષ્યમાં અનંતા તીર્થકરો થશે. સર્વે તીર્થકર ચાર પુરૂષાર્થને બતાવે છે. ધર્મ, 1 આ અર્થ, કામ અને મોક્ષ, તેનું વર્ણન કરતા વિશેષમાં જણાવે છે કે, અર્થ અને કામ [ અનર્થકારી છે, તેના પ્રત્યેની આસક્તિ સંસારમાં રખડાવનારી છે અને તે માટે, ધર્મ | છે પુરૂષાર્થને ઉપયોગ એ તો મહા અનર્થકારી છે માટે તેવા ધર્મને શુ મ ધમ નહિ
પરંતુ અધર્મ તરીકે જણાવેલ છે. કેટલાક ધર્મને નહિ જાણનારા, ધર્મ જાણવા છતાં ધર્મના મને નહિ જાણનારા, અર્થ અને કામ માટે કરાતા ધર્મને અધમ તરીકે સ્વીકારવા તૈયાર નથી. ઝેર મિશ્રીત લાડુ ઝેર કહેવાય કે મિઠાઈ કહેવાય? શક્તિવર્ધક ? બને કે પ્રાણુનાશક બને? કોઇને ખવડાવવાથી ઈનામ મળે કે સજા મળે ? ( અનાદિકાળથી ભવાભિનંદી તથા પુદગલાભિનંદી જી આવી પ્રવૃત્તિ કરતા આવ્યા છે
છે અને કરી રહ્યા છે તેને ત્યાંથી ખસેડી આત્માભિનદી કરવા માટે જ દરેક અરિન હતે શાસનની સ્થાપના કરે છે, ધર્મ પ્રરૂપે છે અને તેઓની ગેરહાજરીમાં તેવી ? { મરૂપણ કરનારાઓને જિનવર સરખા કહેલા છે.
સંસારમાં ભટકાવનારા અનર્થકારી અર્થ-કામની પ્રાપ્તિ કરવા કેટલાંક દેવછે દેવીઓ પાસે ઉપાસના કરે છે, કેટલાક યંત્ર, તંત્ર, મંત્ર, ગ્રહો વિગેરેની ઉપાસના કરે 8 છે, જ્યારે કેટલાક દેવ, ગુરૂ, ધમને ઉપચાર કરે છે તેઓ નિશ્ચયપણે પિતાના આત્માનું જ છે અહિત કરી રહ્યા છે અને તે માર્ગ બતાવનારા પિતાના શરણે આવેલાના ભાવપ્રાણને ૧
નાશ કરી રહ્યા છે. આવી ધર્મ કરણ કરવી કે કરાવવાથી મિથ્યાત્વ મેહનીય કર્મ છે છે બંધાય છે. આવા કર્મબંધથી જીવ મેક્ષ તરફ ન વધતા સંસારમાં જ ૨હયા કરે છે. તે
. કઢાચ! તેવા અનુષ્ઠાનથી એકાઢ ભવમાં સંસારીક સુખની પ્રાપ્તિ થઈ જાય, 8 1 પરંતુ મિથ્યાત્વના ઉદયથી જીવ તેમાં મેંહાંધ બની, આશક્ત બની દુર્ગતિમાં ચાલે છે 4 જાય છે. આ રીતે આશયથી કરાયેલા ધર્મનું ફળ પરંપરાએ દુર્ગતિમાં જવાનું હોય! ઇ તેને ધર્મ તરીકે સ્વીકારાય કેમ? . . . ૧. અરિહંત પરમાત્માઓએ એક માત્ર મોક્ષ પુરૂષાર્થ જ ઉપાદેય જણ જે છે અને { તે માટે જ ધર્મને ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. છે સુજ્ઞ વાચકો ! વર્તમાનકાળમાં કેટલાક ઉપદેશકો પોતાની પ્રતિષ્ઠા વધારવા કે આ ધર્મનું સ્વરૂપ સત્ય નહિ સમજી શકવાને કારણે લોકોને દેવ-દેવીની ભકિત તરફ મંત્ર, છે તંત્ર, ગ્રહની ઉપાસના વિ. ભગવાન પાસે સંસારના સુખ માંગવા માટે ઉપદેશ દઈ
( અનું. પેજ ૩૮૯ ઉપર )