SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૮ શ્રી જૈન શાસન (અઠવાડિક) મણીરત્ન વિશેષાંક | દાસીએ જઈને રાજાને આ વાત કરી તેથી રાજ મણિરથ મદનરેખા તરફ વધુ છે 8 કામાતુર બન્યું. અને મદન રેખાને ભેગવવાના દઢ નિર્ધારવાળે બ. મણિરથે વિચાર્યું છે યુગબાહુના જીવતા મારાથી મદનરેખા અંગીકાર કરી શકાશે નહીં તેથી પહેલા યુગબાહુને છે તે ખલાસ કરૂં પછી મનરેખાને સ્વીકારીશ યુગબાહુને ખતમ કરવાની તક મણિરથ છે શેતે રહ્યો. 8 એક દિવસ મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્રને જોતાં યુગબાહુએ તેને ચંદુ સમાન સોમ્ય ગુણવાળે પુત્ર થવાની આગાહી જણાવી. એક દિવસ યુગબાહુ વસંતઋતુ સમયે પ્રિયા મદનરેખા સહિત ઉદ્યાનાં કીડા ન કરવા ગયે. જળક્રીડા કરીને રાત્રે ત્યાં જ ઊદ્યાનમાં કેળના ઘરમાં સુઈ ગયે, મણિયને { આ વાતની જાણ થતાં છળ કપટથી અરે! એકાંતમાં વન જેવા સ્થાનમાં મારો ભાઈ સૂઈ રે રહે તે એગ્ય નથી આવુ બેલતે મણિરથ એક જ તલવાર સાથે યુગબાહુ પાસે આવ્યા. R મોટાભાઇને આવેલા જોઈને તાણે ઉઠીને વિનયપૂર્વક યુગબાહુએ નમાર ર્યા. છે એ જ સમયે મણિરથે યુબાહુ ઉપર તલવાર ચલાવી યુગબાહુ હણાયે. મનરેખાએ 8 બૂમરાણ મચાવી મતા સનિકે આવી ચડયા અને મણિયને હણવા જતાં હતા ત્યાં જ છે ભાઈથી હણાયેલા હોવા છતાં યુગબાહુએ સૈનિકને કહ્યું તે મારે ભાઈ છે કે તેને # હાથ પણ અડાડશો નહી હું હણાયે તેમાં તે તે માત્ર નિમિત છે મારા પૂર્વ કર્મનું આ પરિણામ છે તેને હણશે નહિ” જે સૈનિકેથી હણાઈ જાત તે યુગબાહુથી બચી ગયેલ મણિરથ ખુરા-ખુશાલ 8 બન્યો અને પિતાનું ઈચ્છિત કામ થઈ જશે તેવું મનમાં ભ્રમથી માનતે રાજમહેલે છે { આવ્યા પણ રાજમહેલમાં અચાનક જ કંઈક સર્ષે તેને ડંખ દેતાં તે મૃત્યુ પામે. હું { આ બાજુ યુગબાના પુત્ર ચંદ્રશને પિતા હણાયાના સમાચાર મળતા તે તરત છે 8 જ ઘાની ચિકિત્સા માટે દેડી આવ્યું. મુત્યુ પથારીએ છેલ્લા શ્વાસ લઇ રહેલા યુગબાહુને છે તેની ધર્મપત્ની મનરેખાએ અંતિમ આરાધના-નિર્ધામણા કરાવતા કહ્યુ! હે સ્વામીનાથ છે * હવે ખેદ જરા પણ ના કરશે, જે પોતે કરેલા કર્મોથી સજા પામ્યા વગર ટી શકતા ય નથી. હે નાથ ! પશ્લેકના પંથે જતાં જતાં મન-વચન-કાયાથી કરેલા દુષ્કાની ગહ કરવા રૂપ ધર્મપાથેયને ગ્રહણ કરે શત્રુમ-મિત્રમાં પુત્રમાં કે પુત્રીમાં પત્થરમાં કે રત્નમાં છે 4 અનંત સંસારને દેનારે મેહ સજજને કદી કરતાં નથી. સથવારા વિનાના આ સંસારમાં છે જીવ એકલે જ જાય છે. સુખે પણ તે એક જ ભગવે છે એને પણ તે એકલે છે 1 જ ભગવે છે જિંદગીને હવે આ છેલ્લે સમય છે. ધીરજ ધરે કાયરતા આવી ન જાય ' છે તેની કાળજી રાખજો."
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy