________________
“ મિથિલા દર્દીમાનાયા મિથિલા ભલે ભડકે બળે, મારૂ
અને.. એક દિવસ... સુદર્શનનગરના એકી સાથે જંલી ઉઠી.
નમે દહતિ ફિ'ચન ! કશુ મળતુ નથી. કે સ્મશાનમાં બે સગાભાઈઓની ચિતા
સુદાનનગર મણિરથ રાજી નાનાભાઈ યુગમાડું. યુવરાજ યુગમાહુની પત્ની મદનરેખાના આકષ ક રૂપ-યાવનને જોઈને માટેાભાઇ મણિરથ મદનરેખાને પેાતાની પત્ની બનાવવા દર નિશ્ચયી બન્યા. વિષયવાસનાએ રથના મનને ત્યાં સુધી કબજે લીધે કે મણિરથ વિધ્યારવા લાગ્યું કે જો આની સાથે હુ' કામક્રીડા કરી ના શકુ જન્મારે નિફળ છે,”
તેા મારા આ
પેાતાની મદનરેખા તરફની વાસનાને વાચા આપવા માટે જ્યારે જ્યારે તક મળતી મણિરથ કઈને કઈ અવનવા ભેટાં દાસી દ્વારા મદનરેખાને મેકલવા લાગ્યા.
***93030339
સમયજ્ઞા મહાસતી મદનરેખા
શ્રી રાજુભાઇ જડિત
*X $ 33 - X-XT E
પિતાતુલ્ય વડિલખ” તરફથી આવતા ભેટણાં પાછળ છુપાયેલી વાસનાની ગંધ ધ રકત મદનરેખાને માવી ના શકી. તેથી જ મદનરેખા આ તા વડીલની કૃપા છે તેમ સમજીને ભેટણા સ્વીકારતી રહી.
વાસના
આનુ પરિણામ એ આવ્યુ કે મણિરથને જીભ ખેાલીને પેાતાની કરવાની શકિત મળી. મણિરશ્ને દાસી દ્વારા જ કહેવડાવ્યુ કે હે ભદ્ર ! તારા સમૂહમાં આસકત બનેલા મણિરથ તને લેાગવવા માટે ઝંખે છે.
પ્રગટ
ગુણાના
દાસીના વચનથી વાપાત જેવા ભયંકર આંચકા અનુભવતા મદનરેખાએ રોષના હરફા ઉચ્ચારતા કહ્યુ કે મારા નાથ જીવતા જાગતા બેઠા હાવા છતાં તેને મારી ઈચ્છા કરતાં શરમ ના આવી. હવે તે તે નરકગામી મરેલે જ છે. ા તારા રાજાને જઈને કહેજે કે જો તુ ખલાત્કાર કરવાની જરા સરખી પણ કેશિષ કરીશ તા મદનરેખા તૈ તે તને નહિ જ મળે. પણ તેનું મડદું અહીં જ પડશે. જ્યાં સુધી આ જીવતા શરીરમાં મદનરેખા હડી ત્યાં સુધી તેના શરીરના એક રામને પણ તે પાપી સ્પી નહી શકે. મદનરેખ: પેાતાના પ્રાણ તજી દેશે પણ જીવતા શરીરને તે કયારેય તે પાપીના પાપથી ખરડાવા નહી દે.”