________________
: શ્રી જૈન શાસન [અઠાવડિક] } ચાલે છે ત્યારે સહેજે સમજી શકાય છે કે આ બાવન અક્ષરને કે અસાધારણ અજોડ છે અને અને પ્રભાવ છે.
છે શબ્દમાં પંચપરમેષ્ટિ ભગવંતનો સમાવેશ થાય છે. જેમ કે અરિહંતને અ. (સિદ્ધ) અશરીરીને અ | આ પાંચ અક્ષરોમાં પાંચ તીને આચાર્યનો |
આ | સમાવેશ પણ થાય છે. ઉપાધ્યાયને
ઉ. ૧ અ-અષ્ટાપદજી. અને મુનિને
મ | ૨ સિ–સિદ્ધગિરિજી. અ+અ+આ+ઉ+મનો
૩ આ-અબુજી. એમ થાય.
| | ૪ ઉ–ઉજ્જયંત–ગિરનારજી.
| | ૫ સા–સમેતશિખરજી. આ પાંચ અક્ષરના મિલનથી એમ એમ બને તેમ ‘હીમાં ૨૪ તીર્થકર 8 ને સમાવેશ થાય છે.
સંગીત એ સ્વરોનું સંમેલન છે અને સ્વરથી શબ્દો રચાય છે. સ્વર દ્વારા ભાવ ઉદ્દીપન થાય છે. સ્વરથી વરસાઠ વરસે છે, સ્વરથી દીવા સળગે છે, અને સારથી ગો છે પણ દૂર થાય છે. એમ અદ્યતન સંગીત સંશોધન પંડિતોએ સિદ્ધ કર્યું છે. એટલું જ 8 નહિ પણ અદ્યતન વૈજ્ઞાનિકોએ તે પૂરવાર કર્યું છે કે સ્વર શકિતથી ધાન્ય પણ વધુ ઈ ઊગાડી શકાય છે અને સ્વર દ્વારા ગાયો પણ વધુ દૂધ આપે છે. 8 ઈંગ્લાંડની પાર્લામેન્ટમાં જ્યારે એડમન્ડ બર્ડ વન હેસ્ટીંગ્સના સંબંધમાં ભાષણ 8 ક્યું ત્યારે એ ભાષણ સાંભળીને કેટલાય બેભાન બની ગયા હતા, અને કેટલીક ગર્ભવતી છે સ્ત્રીઓ પર પણ તેની ભારે અસર પડી હતી.
એક પ્રખર વક્તા પિતાના વક્તવ્યથી-વાછટાથી ક્ષણમાં હજારોને રડાવે છે અને આ ક્ષણમાં હજારોને હસાવે છે. શબ્દો દ્વારા જ વતા લોકોને હાસ્ય કરૂણ મૃગાર વીર ?
બીભત્સ અને ભય આઢિ રસમાં તરબોળ બનાવી દે છે. છે કેટલાક શબ્દો કોમળ હોય છે. એટલે શબ્દ એ શક્તિ છે અને શકિતમતુ પહા-છે R ર્થોનું અમુક રીતનું સંયોજન થાય તો તેમાંથી એક પ્રકારની અદ્દભુત શકિત પેઢા થાય જ છે એ સિદ્ધ વસ્તુ છે. છે વનિ-આકૃતિને જન્મ આપે છે અને એમાં જુદા જુદા રંગે પણ હોય છે. કારણ ? છે કે શબઢ એ પુદ્ગલ છે. અને પુદ્ગલમાં રૂ૫ રસ ગંધ અને સ્પર્શીકિ અવ્યકત રૂપે રહેલા છે છે માટે જ હજારો માઈલે દૂરથી રેડીયો દ્વારા આપણેશબદને તરત જ સાંભળી શકીએ છીએ. જે
જેમ એક શાંત સરોવરમાં કાંકરી નાંખતાં એક વમળ બીજા વર્તુળને બનાવે છે ! છે અને એ વર્તુળ દ્વારા અનેક વર્તુળો થાય છે. એને વિચિતરંગ ન્યાય કહેવામાં આવે છે. !