SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ગુણ ગંગા ! –. પ્રજ્ઞાંગ ૦ ના પ૬૩ જે ભેદો છે તેમાં કયા ક્યા ક્ષેત્રમાં કેટલા ભેદો હોય તે અંગે. ૧ ભરતક્ષેત્રમાં ૫૧ ભેટ - ૪૮ તિર્યચના તથા ૩ મનુષ્યના તે આ રીતે છે { ભરતક્ષેત્ર રૂપ કર્મભૂમિના અપર્યાપ્ત, પર્યાપ્ત અને સંમૂરિષ્ઠમ મનુષ્ય કુલ મલી પ૧ થાય. ૨. જંબુદ્વીપમાં ૭૫ જીવ ભેટ મળે તે આ રીતે, ૪૮–તિરચના ૨૭મનુષ્યના છે તે આ રીતે : ભરત, ઐરાવત, મહાવિદેહ, હેમવંત, હિરણ્યવંત, હરિવર્ષત્ર રમ્યછે ક્ષેત્ર, દેવકુરુ અને ઉત્તરકુરુ એ નવ ક્ષેત્રના પર્યાપ્ત, અપર્યાપ્ત અને સંપૂમિ એ ત્રણ મનુષ્યના ભેઢ ગણતાં ૯૪૩=૨૭ થાય. ૩. લવણ સમુદ્રમાં જીવના ૨૧૬ ભેઢ મળે, ૪૮-તિરચના ૧૬૮- મનુષ્યના તે આ રીતે પ૬ અંતરદ્વીપના મનુષ્યના પત, અપર્યાપ્ત અને સંમૂઠ્ઠિમ ત્રણ ગુણો છે કરતાં પ૬૪૩ = ૧૬૮ થાય. ૪. ધાતકીખંડમાં જીવના ૧૦૨ ભેઢ મળે તે આ રીતે, ૪૮ તિર્યચના છે. 4 પ૪-મનુષ્યના. તે આ રીતે ૨-ભરત, ૨–ઐરાવત, ૨-મહાવિદેહ, ૨-હેમવંત, ૨-હિરણ્ય છે વંત, ૨-હરિ વર્ષ, ૨-રમ્ય, ૨-દેવગુરુ અને ૨-ઉત્તરકુરુ એ ૧૮ મનુષ્યના પર્યાપ્ત, છે અપર્યાપ્ત અને સંમૂર્ણિમ તે ત્રણ ગુણ કરતાં ૧૮૪૩ = ૫૪ થાય. ૫. કાલેઢધિ સમુદ્રમાં છવના ૪૮ ભેદ્ય મળે, તે માત્ર તિયચના ૪૮ ૪ જાણવા. ૬. અર્ધપુષ્ઠરાવત દ્વીપમાં જીવના ૧૦૨ ભેટ મળે જે ધાતકીખંડ સમાન જાણવા. ૭. અઢીદ્વીપમાં જીવના ૩૫૧ ભેઢ મળે, તે આ રીતે, ૪૮-તિર્યરના ૩૦૩- છે મનુષ્યના તે આ રીતે. ૧૦૧-પર્યાપ્ત મનુષ્ય ૧૦૧-અપર્યાપ્ત મનુષ્ય ૧૦૧-મૂર્ણિમ. ૮. અઢી દ્વીપની બહાર જીવના ૧૧૮ ભેઢ મળે તે આ રીતે, ૪૬.-તિર્યચના | બાર પર્યાપ્ત તેઉકાય. બાઢર અપર્યાપ્ત તેઉકાયને છોડીને ૭૨ દેવના. તે આ રીતના. ૧૬ વાણવ્યંતર, ૧૦ તિર્યક જાંભક ૧૦ જતિષી એ કુલ ૩૬ દેવના પર્યાપ્ત છે છે અને અપર્યાપ્ત ભેરથી ૩૬૪૨ = ૭૨. (જુએ ટાઈટલ ૩ જુ) છે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy