________________
Regd. No. G. SEN 84
:::::::::::::::
શ્રી જૈન શાસન અઠવાડિક
હાલારદેશોદ્વારક કવિપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે. તેઓશ્રીના પરમ સદુપદેશથી.
જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા
વિશેષાંક સૌજન્ય ધન્ય દાતાઓ
(૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (૩) સ્વ. ભાઇ વેલજી વીરજી હેમરાજ દોઢીયા (૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ (૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઇ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરીવાર.
કનસુમરા (હાલાર) બોક્સ નં. ૪૯૬૦૬ નાઇરોબી (કેન્યા)
:::
માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવલ) C/o. શ્રુત જ્ઞાન ભવન,૪૫, દિગ્વિજય પ્લા જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યુ ફોન ૨૪૫૪૬
:::::::::::