SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ તે વર્ષ ૯ અંક ૪૩-૪૪ તા. ૧–૩–૯૭ : . : ૯૪૩ : નાલી (પાંચપાઢરા)–પૂ. મરૂધરદેશે સદુધર્મસંરક્ષક આ. દેવ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂ. મ. આદિનો વૈશાખ સુઢ ૨ મંગલ પ્રવેશ નાસેલી નગરમાં થયે. ઘેર ઘેર ને ગંહુલીઓ થયેલ. વૈશાખ સુદ ૩ ને પ. પૂ. સાધવજી કલ્યાણરમાશ્રીજીના વષીતપની 8 અનુમેહનાથે પિંડવાડાથી મધુભાઈ પ્રવીણચંદજી પધારેલ. પિંડવાડાથી ૧૦૦ ઉપરાંત ભાગ્યવંતે પધારેલ. અને પોતાના સ્થાને વ્યાખ્યાન રખાવેલ. ચતુર્વિધ સંઘનું પૂજન કરેલ. ૧૧ ઉપરાંત રૂપિયાની સંઘપૂજા થયેલ. ગુરૂભગવંતેને કામલી આદિ વહોરાવેલ. બપોરે નવાણું અભિષેક પૂજામાં પોતે નારિયલની પ્રભાવના કરેલ. આ પ્રસંગે દુબઈથી પધારેલ મધુભાઈના હૃદયમાં પરિવર્તન લાવેલ. વૈશાખ સુદ્ધ છે ૫ ને પિંડવાડા આદિના દીક્ષાથીને વર્ષીદાનનો વરઘોડે તથા રાત્રિ મેલાવો થયેલ. પાઘડી બંધાવવા તથા સ્કરીની હજાર ઉપરની બેલીયો થયેલ. વરઘોડાની લાખની બેલિયે થયેલ. આ બધાં પ્રસંગે નાસેલી (પાંચપાદરા)ના ઈતિહાસમાં સર્વપ્રથમ હેવાથી ઉત્સાહને પાર નહોતે. વૈશાખ સુદ્ધ ૬ ને કુંભસ્થાપન ધ્વજારે પણ, પાટલા - પૂજન આદિ થયેલ. વૈશાખ સુદ ૭ ને પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ના પરિવાર | ' સાથેની દીક્ષા દિવસ હોવાથી ૧૧૫નું સંઘપૂજન થયેલ. વૈશાખ સુદ ૮ ને ૧૦૮ શ્રી - શાંતિસ્નાત્ર મહાપૂજન થયેલ. વૈશાખ સુઢ પ્રથમ ૯ ને અઢાર અભિષેક થયેલ. દેરાસરને * ૨૫ વર્ષ પૂરા થતાં હોવાથી રજત મહોત્સવમાં વૈશાખ સુદ ૬ના વિજાના દિવસે શા ઘેવરચંદજી હાસાજી તરફથી સવા સત્તાવન ગ્રામને સોનાને હાર પ્રભુજીને ચઢાવેલ. વૈશાખ સુદ ૮નું પ0 રૂપિયાનું સંઘપૂજન વ્યાખ્યાનમાં થયેલ. બીજો અદ્દાઈ મહેત્સવ | વૈશાખ સુત્ર બીજી ૯ થી ચાલુ થયેલ. તે જ દિવસે નાણ મંડાયેલ. તપસ્વિ સમ્રાટ પૂજ્યપાદકીની સિદ્ધાચલ મહાતીર્થમાં પૂર્ણ થયેલ * ૧૦૦+૧૦૦+૮૬મી ઓળી 3 વર્ધમાન તપના આરાધકોમાં શિરમેર સ્થાને બિરાજમાન તપસ્વિ સમ્રાટ પુ.પાઠ છે આ દેવેશ શ્રીમદ્દ વિ. રાજતિલક સૂ. મહારાજાની, વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૮૬ ની ૧ એાળી શ્રી સિદ્ધાચલ મહાતીર્થની છત્રછાયામાં મહારાષ્ટ્ર ભુવનને આંગણે નિર્વિદને સ પૂર્ણ થવા પામેલ. પૂ.શ્રીની ઐતિહાસિક તપસ્યાની પૂર્ણાહુતિ નિમિતે છેલ્લા ઘણા સમતે યથી ભવ્ય ઉત્સવ ઉજવવાની ભાવના સેવતા વાંકલી (રાજ.) નિવાસી શા પૃથ્વીરાજજી ચીમનલાલજી સંઘવી પરિવારને આ વખતે મહોત્સવ ઉજવવાને લાભ પ્રાપ્ત થયેલ. ઇ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન, શ્રી અહદ અભિષેક મહાપૂજન, તથા શ્રી ૧૦૮ બૃહદ અત્તરી શાંતિસ્નારા સમેત પાંચ દીવસને ઉત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. . ઉત્સવ દરમ્યાન તળેટીનો શણગાર, પૂજ્યોની નિશ્રામાં પ્રતિદિન તળેટીયા, એાળી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy