________________
પ૨૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
.
કામ કરે છે તેનું વર્ણન થાય તેમ છે? જેની પાસે પૈસા-કાદિ હોય અને છે પૂછીએ કે શી રીતે મેળવ્યું તે જરાય ગભરાયા વિના કહી શકે કે આમ { આમ મેળવ્યું ? તેનું ખરેખર વર્ણન કરવા માંડે તે કેટલાં પાપ પ્રગટ !
થાય? આવા સુખ પાછળ દોડવું તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? છે આ પૈસા મને જે વળગ્યા છે તે ભંડામાં ભેંકા છે, દગતિમાં લઇ ? જનાર છે માટે છોડવા જેવા છે. આવી ભાવનાથી ધનથી છૂટવા દાનધમ છે કરે અને રાતી પાઠ ખર્ચે તે તેની કિંમત છે અને ખ્યાતિ-કીર્તિ-પ્રતિષ્ઠાદિ ? | માટે લાખ રૂા. ખર્ચે તે તેની કાંઈ કિંમત જૈન શાસનમાં નથી. ભગવાનનું 8 શાસન સંસારથી છેડાવી મોક્ષે પહોંચાડનાર છે. લક્ષમી સંસારમાં ભટકાવી છે રાખનાર છે. તમે લકમી સાથે લડતા નથી પણ પ્રેમથી રહે છે તેથી તમે 8 એવાં બની ગયા છે જેનું વર્ણન ન થાય. લક્ષમીના અતિ પ્રેમી તે બધા ખરાબમાં ખરાબ. જે એકલા પૈસાના તે કેઇના ય નહિ. મા-બાપના ય નહિ, 8 સગાભાઈ-ભાંડુના નહિ એટલું જ નહિ પણ સગી સ્ત્રીના ય નહિ. તે પૈસા છે ખાતર ક્યારે કેનો દ્રોહ કરે તે કહેવાય નહિ. માટે જ અનંતજ્ઞાનીઓ કહે ?
છે કે, ખરાબમાં ખરાબ ચીજ સંસારનું સુખ અને તેનું સાધન વસે છે. આ છે તેના પર રાગ અજ્ઞાનીને થાય પણ સમજુને થાય નહિ.
તમે બધા શ્રાવક કહેવરાવે છે પણ છે નહિ માટે આ વાત હજી છે છે તમને બેસતી નથી કેમકે તમે પણ તે બેના જ અતિપ્રેમી છે. શાસ્ત્ર કહ્યું { છે કે, પહેલે ગુણઠાણે આવેલ જીવ જે સામાન્ય રીતે મોક્ષને અથી બન્યો છે છે છે. જેને હજી સુખ એકદમ ઉપાદેય-છોડવા જેવું લાગ્યું નથી. એટલે સુખ છે ન પર રાગ પણ છે, સુખ જોઇએ છે તે માટે પૈસાની ય જરૂર પડે છે. પણ તે માટે છે છે કેઇને ય પિતાના માલીકનો, સ્વજનને, મિત્રો અને જે કંઈ વિશ્વાસ મૂકે છે તેને વિશ્વાસઘાત કરવો પડતે હેય અને ધાર્યો પૈસો મળતે હેય તે છે તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું પણ તેવા પૈસાથી મળતું સુખ લેવું ?
ભુંડુ આવું તે માને છે જ્યારે તમારો કેઇ વિશ્વાસ મુકે તે–તે જીવ છે 8 ખું-સુકુ મજેથી ખાય પણ ચેપડયું ખાવા ગમે તેમ ન કરે તે જીવ છે છે ધમ સાંભળવા લાયક છે.
જ્યારે આજે વર્તમાનમાં તો ધન અને ભંગ માટે અનીતિ કૂલીફાલી ને નીકળી છે, નીતિનું દર્શન થતું નથી, હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે,