________________
- પ્રેરણામૃત સંચય
- -
- -પ્રજ્ઞાંગ
(ગતાંકથી ચાલુ)
оооо
સંસાર ભંડો એટલે સુખ અને સુખની સામગ્રી ભંડી. તેના કરતાં ય ! છે તે બે પર જે રાગ તે જ વધારેમાં વધારે ભુંડે છે. સ્વભાવથી તે બે છે
ખરાબ લાગી તેના પર દ્વેષ થશે ત્યાર પછી વિરાગ આવશે. તેથી જ શાસ્ત્ર છે વિરાગની યોનિ દ્વેષ કહ્યો છે. અને ત્યાગ તો તે પછીની ક્રિયા છે. તે
સઘળાં ય પાપને બાપ : સુખને અતિ રાગ ! છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આ જગત ઉપર, અજોડ 6 ઉપકાર છે. તે પરમતારકેએ જગતના જીવોની મેહની ગાઢ નિંદ્રા ઉડાડવા છે કે સૌના કલ્યાણ માટે એક જ વાત ભારપૂર્વક ફરમાવી છે કે જગતના જીવોને . છે જે સુખ જોઇએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આખા છે આ જગતનો રાહ જુદે છે અને આપણે-શાસન પામેલાઓને રાહ જુદે છે.
જગત દુઃખથી ભાગે છે અને સુખને ભેટવા દેડે છે. જે સુખને જગત ભેટવા ! દેડે છે તે સુખ, સુખ કહેવરાવવા લાયક નથી કેમકે તે સુખની ઇચ્છા થઇ છે છે ત્યારથી તેને ભયંકર કેટિનું દુખ લાગુ થાય છે.
તમને જે સુખની ઇચ્છા થાય તે બધાને સુખ મલી જાય ખરૂં? ? 2 સુખની અને પૈસાની ઇચ્છા થતાંની સાથે જ તે સુખ કે પૈસે મલી જતા આ 8 હેત તે જગતમાં લીલા લહેર હેત ! જગતના અનુભવી પણ કહે છે કે ? ? સુખની ઇચ્છા કરી, મહેનત કરીને મર્યા પણ મરતા સુધી તે સુખ ન મળ્યું ! છે તે ન જ મળ્યું. દુનિયાનું સુખ ઇચ્છા માત્રથી મહેનત કરવા છતાં ય મળે છે જ નહિ. તેમાં તે પુરૂષાર્થ પણ અકિંચિકર છે. જેટલા જેટલા જીવો પુરૂષાર્થ ૬ કરે તેને પણ તે મળે તેવો નિયમ નહિ. બિચારા પુરૂષાર્થ કરી કરીને મરી ગયા અને નરક-તિય ચમાં રિબાય છે. સુખ કે સુખ સામગ્રીમાં પુણ્ય જોઇએ. 8 મળ્યા પછી ભેગવવામાં- સાચવવામાં ય પુણ્ય જોઇએ. છે દુનિયામાં ઘણાને સુખ મળયું ને, તે બિચારા ભોગવવા ઇચ્છે છતાં ; ૨ ભોગવી શકતા નથી એટલું નહિ, બીજાને ભેગવતાં જોઇ રેવે છે. કે “મારૂં છે ઇ મેળવેલ આ ભેગવે છે, હું નહિ. વળી આ સુખ કાયમ ખાતે રાખવા માગે છે ?' રહે તે નિયમ ખરો? તે સુખ અહીં રહે અને આપણે જવું પડે તેમ પણ છે બને ને? તેવા સુખની પાછળ સારૂં જગત દેડે છે અને તે માટે જે જે જે
оооооооооооо