SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ ૯ અંક ૨૫ તા. ૧૮-૨-૯૭ : : ૫૫૫ ઉન્માગે છે, જાવું કહેવું તે પાપ દેશના છે. સાધુ પણ આવું કહેશે તે કઈ ધર્મ જ 8 નહિ પામે. ધર્મ નહિ કરવા માટે તમે સત્તરો ખોટાં બહાનાં કાઢો છે. અમને પૂજાદિ ૬ ધને ટાઈમ મળતો નથી એવું ઘણા કહે છે તે મેં તે બધાને કહ્યું કે તમારું આખા છે ધ દિવસનું ટાઈમ ટેબલ મને આપો તે એક બચ્ચાએ હજી બતાવ્યું નથી. આજે મેડા ? સૂનારા કેટલા છે? મોડા ઊઠનારા કેટલા છે? મેડા કેમ સૂવો છે? તમે જે કાંઈ કરે છો તેને હિસાબ આપી શકે તેમ નથી. જો તમે સાચે સાચ કહો તે તમારું મન છે છે માંદું છે કે નહિ તેની ખબર પડે. આજે તમે જે રીતે જીવો છો તેથી તમને કેઈ સારો માણસ પણ મળતો નથી. 8 છે જેમ આજના નોકરે કામચોર પાડ્યા છે તેમ શેઠીયાએ તેના કામના પ્રમાણમાં પગાર R નહિ આપી પગારચાર છે. જેમ શેઠીયા ખરાબ પાક્યા તેમ નેકરે પણ ખરાબ પાક્યા છે છે. આજે મોટે ભાગે બધે અપ્રામાણિક્તા વ્યાપી ગઈ છે. આજે તમે કઈ પણ એફસમાં 8 8 જાવ તો લગભગ બધા ગપ્પા મારતા બેઠા હોય છે, ચા-પાણ અને સીગરેટ પીતા હોય છે છે કેઈથી કાંઈ કહેવાય તેમ નથી. આજે નોકરના વિશ્વાસે પેઢી ચલાવે તે પેઢી દૂબી છે જે લોકો એમ કહે કે –“અમે ધર્મ નથી કરતા તે અમને ધર્મને સમય નથી તે મળ માટે નથી કરતા તે પહેલા નંબરના જુઠ્ઠા છે! આજે પૂજાનો ટાઈમ નથી ? 8 માટે પૂજા નથી કરતા તેવું નથી પણ તેને પૂજા કરવી જ નથી, પૂજા કરવી ગમતી પણ 9 નથી. સામાયિકનો ટાઈમ નથી માટે સામાયિક નથી કરતા તેવું પણ નથી. બધા ધારે છે { તે એક નહિ પણ બે-ત્રણ સામાયિક કરી શકે તેમ છે. પણ પછી ગપ્પાં મારવાનું, છે ગમે તેની સાથે વાત કરવાનું બંધ થઈ જાય ! આજે દર્શન-પૂજન-સામાયિક કરવાની ફુરસદ નથી પણ ટી. વી. આદિ જેવાની ફુરસદ છે. આવાને ધર્માત્મા કહેવાય ? આજે જ કે લગભગ દરેકના ઘરમાં મંદિર-પૌષધશાળા નહિ હોય, પણ રેડીયે, ટી. વી. આદિ નહિ જે હોય તેમ નહિ મળે. આજના શ્રીમંતને જેમ ભગવાન નથી જોઈતા, મંદિર-ઉપાશ્રય કે નથી ગમતા તેમ ગરીબને પણ ભગવાન નથી જોઈતા, મંદિર-ઉપાશ્રય નથી ગમતા. આજે કે ધર્મ ન કરી શકે તે જીવ નથી પણ તેને ધર્મ કરવો નથી માટે ધર્મ નથી કરતા. ૨ 8 માટે “અમને ધર્મને ટાઈમ જ નથી મળત.” તેવા બેટા બચાવ ન કરો. છે તમે બધા સાધુ કેમ નથી થયા? તમારે સાધુ થવું ન હતું માટે સાધુ નથી ? & થયા કે સાધુ થવાનું મન જ ન હતું માટે સાધુ નથી થયા? સાધુ થવાનું મન જ ન તે હોય તેવા જેને કેટલા મળે? રેજ મને “સાધુ થવાનું મન થાય છે તેવા જેને પણ છે કેટલા મળે? ( ક્રમશઃ) от
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy