SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૭-૮ તા. ૧-૧૦-૯૬: .: ૧૨૩ શ્રાવક એટલે બધા સંસારી જીવો કરતાં જુદે માણસ. રહે સંસારમાં પણ છે ૧ સંસારને જેને ખપ નહિ. જે ઘરમાં રહ્યા હોય તે ઘરને પણ છોડવા જેવું જ માને. આ * તમને આ વાત મંજુર છે? જેને સાધુપણું ન જોઈએ તેને અમે શ્રાવકપણું આપી | શકીએ? સમકિત પણ ઉચરાવી શકીએ ? ઉચરાવીએ તે અમને પણ દેષ લાગે. જે ૬: શ્રાવકપણું લેવા આવે તેને અમે સમજાવીએ કે ખરેખર ધર્મ તે આ સાધુપણું છે. છે છે ત્યારે તે કહે છે-“ભગવદ્ ! આપની વાત સાચી છે. પરંતુ તે સાધુપણું લેવાની શકિત આવે તે માટે આ શ્રાવકપણું લઉ છું” તે તેને શ્રાવકપણું આપીએ તે ધર્મ, જે જીવ શ્રાવક થર્યું એટલે ખરેખર સુખી થયે. તેને આ સંસારનાં સુખ પ્રત્યે અભાવ જન્મી ચૂકર્યો. પછી તે આ સંસારનું સુખ ભોગવવા જેવું નથી તેમ ન માને છે છે તે ત્રણ કાળમાં બને ખરૂં? આ ઘર પણ રહેવા જેવું છે. ખરૂં? તમે પેઢી કરો છો ! તે કરવા જેવી છે ખરી? મઝેથી ખાવ છે, પીએ છે, મઝા કરે છે તે તે કરવા જેવી { છે ખરી ? આ કિપાકનાં ફળ જાણતા હતા તે તમે ખાત ખરા ? બીજાને પણ ખાવા ! 4 દેત ખરા ? તેમ આ સંસારના સુખ ભેગવવાં જેવાં નથી તેમ કહી પણ છોકરાને છે કહ્યું છે ખરું? તમે તે તમારાં સંતાનનાં લગ્ન મઝાથી કરે છે, લગ્નને લહાવે માને છે. શ્રાવક પોતાનાં દિકરા-દિકરીના લગ્ન મઝાથી કરે કે ન છૂટકે કરવાં પડે માટે 4 કરે? પિતાનું સંતાન સાધુ ન થાય અને સંસારમાં રહે તે અનાચારી ન થાય, ઉન્માર્ગે ન જાય માટે લગ્ન પવિત્ર મનાય છે પણ શ્રાવક તેને પાપ માને, કરવાં જેવું નથી ? તેમ માને. શ્રાવકને કોઈના લગ્નમાં જવાની મના છે તે ખબર છે? લગ્નનું જમણ પણ ન ખાય તેવા નિયમવાળા પણ શ્રાવકે હોય છે. ઘરમાં કેઈ કરનાર ન હોય તે છે જ તે તેમાં ભાગ લે, બાકી ભાગ પણ ન લે. શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી ચેડા છે મહારાજાદિએ કન્યાદાન નિવાર્યું છે. આ એક ગામમાં મારા વ્યાખ્યાનમાં દૂર ઉભા રહેલા એક જૈનેતરે સાંભળ્યું કેછે લગ્ન એ તે પાપની ક્રિયા છે. છોકરાના લગ્નને કરનાર બીજા હોય તે તેમાં પણ આ { ભાગ ન લે જોઈએ. બધા આપણને ગાંડા કહે તે સમજવું કે આપણામાં ઘમ આવ્યું.” હવે તેને ત્યાં તેના જ છોકરાના લગ્નને પ્રસંગ આવ્યે તેને તેમાં ભાગ લે ન હતી એટલે લગ્નના દિવસે મેડી ઉપર ચઢી રૂમનું બારણું બંધ કરીને બેસી ગયે. બધાએ છે તેને આવવા માટે ઘણે બેલા પણ સાંભળતું ન હોય તેમ રહ્યા. બધા થાકીને કહે છે કે, સાવ ગાડે થયો છે જ વા દે. બધાએ તેને “ગાંડો થયો છે? એમ કહ્યું કે તે તે સાંભળીને ના કે- આજે હું ધમ પામ્યો. બહુ ખુશી થયો. ફરી અમે પાછા તે 8 ગામમાં આવ્યા ત્યારે રસ્તામાં કીચડ થયો હોવા છતાં મને સાક્ષાત્ પ્રણામ કર્યો. મે ૨ પૂછયું કે આ શું કરે છે? ત્યારે મને કહે કે-“આપે તે મને બચાવી લીધો. ધર્મ પમાડી” અને ઉપરની બધી વાત કરી ત્યારે મને ખબર પડી.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy