________________
( ટાઈટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન [અઠવાડિક),
જીવનની અંતિમ ઘડી સુધી મારે રસ્તે ભલે ન પૂટ. ચાલવું એ જ મારૂં કામ બનશે અને દયેય એજ મારું ધામ હશે. '
માનવ શક્તિમાં અખૂટ શ્રદ્ધા રાખીશ-મહાત્માઓના આશીર્વાદ અને આજ્ઞા માથે . ' રાખીશ હું ચાલીશ એ પ્રકાશને પાપવા નડતરરૂપ સૃષ્ટિને સંહાર સઈશ પ્રલયકારી ચીજોને લેપ કરીશ, અને લલચાવનારા તને બોધ આપીશ.
હું પ્રાપ્ત કરી શ આત્મ પ્રકાશના એ પુંજને.
હા, એ ટકોરાનો ટક ટક અવાજ આવી રહી છે. કેરાના એ ટક ટક અવાજ વધતું જાય છે ધબકારાને એ ધક ધક અવાજ ધીમે થતું જાય છે. એ અંધકારમાં વિલીન થવાની મારી તૈયારી જોશ પકડે છે. અંતે ધક ધક અવાજ બંધ થતે સમજાય છે ને ઘેર અંધકારમાં એ છેલ્લો ધબકારો ધક કહેતે પ્રકાશનું બિંદુ બની અવકાશમાં પ્રકાશનું વિરાટ સ્વરૂપ બનવા માટે દોટ મૂકે છે. એ વિરાટ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે મેક્ષ પર છે તેની જ જંખના સદાય રહે.
–ભરતકુમાર કાંતિલાલ શાહ ૧૦, કેસરીયાજી ફલેટ, અમદાવાદ
સહકાર અને આભાર
છ ગાઉની યાત્રા
| ફાગણ સુદ ૧૩ શુક્રવાર ૨૧-૩-૧૯૭ સાવથીતીર્થનાં સર્જક ઉપસર્ગ વિજેતા
2 ફાગણ સુદ ૧૩ શુક્રવાર રાતના બાર પૂ. આ. દેવ શ્રીમદ જિનચંદ્ર સૂ મ. ની |
વાગ્યા અને ઉપર ૪-૩૪, કલાક સુધી છે પટ્ટધરે સવMશિલ્પી પૂ. મુ. શ્રી શરદ: | | તેથી તે દિવસ શ્રી સિદ્ધગિરી છ ગાઉ ચન્દ્ર વિ. મ. સા. તથા બાલમુનિરાજ શ્રી | | યાત્રા માટે છે. અછતચન્દ્ર વિ. મ. સા. ની પ્રેરણાથી |
શુક્રવારે રાત્રિના પાછલા પહેરમાં અને ૨૦૫૨ સાવથીતીર્થ ધામમાં થયેલ અદ- શનિવારે વહેલી સવારે ૪-૩૪ કલાકે ચૌદશ ભૂત ચાતું માસીય આરાધનાના ઉપલક્ષમાં. | શરૂ થાય તે શનિવારે આ દિવસ રાત
| છે અને રવિવારે સવારે ૮ ૩ કલાકે પૂર્ણ શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, | થાય છે માટે જોતિષના ગણિતથી આપણે સાવસ્થીતીર્થનાં સૌજન્યથી. રૂ. ૫૦૦- |
| તિથિએ માનીએ છીએ તે મુજબ ફાગણ સુદ ૧૩ - શુક્રવાર તા. ૨૧-૩-૯૭ના છે તેથી તે દિવસે યાત્રા કરવી એ યોગ્ય છે.
I