________________
ન, પન-S2s
" જન હૃદયના ગુરૂદેવ લબ્ધિસૂરિશ્વર
જનની જન્મભૂમિ ને જલધરને ઉપકાર સારા વિશ્વમાં સર્વ ધર્મ એક મતે સ્વીકારે છે
જનની મતીબેનના લાડ કોડને સંસ્કારથી ઉછરેલા, વિજય લબ્ધિસૂરિજી મહારાજના પદને વરના રા લાલચંદ નામના લાડકવાયા બાળકે એક સુંદર સ્વપ્ન નીરખુ. ,
મધુર શીતલ રાત્રીમાં દુર દુર દેશમાં ગયા. ને મજેના સમવસરણમાં ભગવાન દેશના દેતા હતા. લોકે દેડીને સાંભળવા આવતા નર નારી પશુને દેવ સૌ મસ્તીથી ગોઠવાઈ જ છે. એક રસે લીન બની સંસાર અન બની વૈરાગ્ય રસમાં. ઝીલતા હતા. એ
સ્વપ્નમાં માનવના હદયનું પ્રતિબિંબ પડે છે તે કયારેક જીવનમાં સ્વપ્નનું પ્રતિબિંબ પડે છે. માતા મતિ કહે છે. “બેટા તને ભગવાનના દર્શન થયા. તારા જીવનને ઉજજવલ કરશે.
સ્વપ્ન દિનથી લાલશંદતા ભાવોને વિચારમાં પરિવર્તન આવ્યું યુવાનીમાં દિવાની સતાવે ત્યારે લાલચંદને વિજય કમલસૂરિજીને સત્સંગ મળે. ગુરૂવારે વૈરાગ્ય વૃક્ષને અમૃત સિંચન કર્યું. લાલચંદમાંથી લબ્ધિ વિજય નામે ત્યાગ માર્ગના સાધક બન્યા ગુરૂ સેવાના સિદ્ધાંતને વરેલા મુનિવર ગુરૂ કૃપાના ઉત્તમ પાત્ર બન્યા.
ધ્યાન મૂલં ગુરૂ મૂતિ, મંત્ર મૂલ ગુરૂ વયં,
પૂજા મૂલ, ગુરૂ પાદ, મેક્ષ મૂલં ગુરૂ કૃપા.” " ગુરૂ પાના પુણ્ય સંબવે લબ્ધિ વિજયજી એક પછી એક સિદ્ધીઓને વરવા લાગ્યા પ્રવચન શકિતએ મુલતાનના કલાઈયેની સભામાં ભારતીય સંસ્કૃતિ દયાના ભાવ જગાવ્યા ને એક રૂપયે શેર વેચાતું માંસ બે આને પણ લેવા તૈયાર નહિ.
કપાળ મારવા આવનારા છરા સાથે પ્રવચન સાંભળી પ્રતિબંધ પામી ગયા.
વારિ વૈતાલ : નરસંડા આદિ છ નગરની સભામાં પંડિતે જ્ઞાનીઓની સાથે આર્યસમાજી વેદ પુરાણની ચર્ચાઓ કરી વિજેતા તરીકે પંકાયા હતા.
પરાજિત થયેલા પ્રતિદિને વહાલથી વાત્સલ્ય વહાવી ઉત્સાહીત બનાવતા હતા.
કવિ : બાલક નાટકનું ગીત લલકારતે હતે જટ જા ચંદનહાર લાવે સુણી ને ત્યાં “ભાવિ ભાવે દેરાસર આવે” જેવા ૩૦૦ સ્તવને એકી બેઠકે બન્યા નિરાશા કવિ ગુરૂવ શ્રીએ સ્વગુરૂ ભગવંતી -ક - મુને પ્રભાવ વિજય.