SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વડોદરા–જેન શાસનના જગપ્રસિદ્ધ તિર્ધર પૂજ્યપાઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ 8 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પૂજ્યમુનિ શ્રી મેક્ષરતિવિજયજી છે મ. અને પૂજય મુનિ તત્વદર્શનવિજયજી મ.ની પાવનનિશ્રામાં વડોદરા ખાતે હરણરેડ { ઉપર આવેલ “વિજય રામચંદ્રસૂરીશ્વર આરાધના ભવન-જિનેન્દ્ર વિહાર” માં પ્રવચન છે 8 દરમ્યાન “શ્રી આત્મારામજી જૈન પાઠશાળાનું” નું ઉદ્દઘાટન શ્રી કુમુદભાઈ ભીખાભાઈ ૬ શાહના શ્રીહસ્તે કરવામાં આવ્યું ત્યારે જૈન શાસન દેવ કી જે નો નાદ ગુંજી ઊયો હતો. તે સમયે ઉદ્દઘાટન શ્રેષ્ઠી અને શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલ આક્રિએ સમ્યકજ્ઞાન આ આયોજનમાં ઉત્સાહપૂર્વક ગઢાન જાહેર કર્યું હતું. બને મુનિવરોએ વડોદરાના મુખ્ય સ્થાનમાં સ્થિરતાને થડે થોડે લાભ છે ને આપીને અ. સુ. ૬ ના મંગલ દિવસે શ્રી અક્ષરી જૈન સંઘ આંગણે ભવ્ય સ્વાગત સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. પ્રવેશ પ્રવચન પછી રૂા. ૩૦ – સંઘ પૂજન તૈથા છે મુંબઈના ભાવિ તરફથી શ્રીફળની અને અલકાપુરી સંઘ તરફથી લાડવાની પ્રભાવના { થઈ હતી. ગુરૂ પૂજનની ઉછામણને લાભ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ પરિવારે 8 લીધે હા અહીંના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા પછી અહીં સર્વપ્રથમ ચાતુર્માસ થતું { મુનિવરેની વાણુને ભાવિકે ઉમંગભેર ઝીલી રહ્યા છે. જિનવાણીને ગંગાપ્રવાહ ત્રિકાળ ૬ કે વહી રહ્યો છે. રવિવારે તે ૯-૦૦ થી ૧૨–૦૦ પ્રવચન ચાલે છે કે તૃષા શમાવી રહ્યા છે. આ ૧ જામનગર પ્લોટ–અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ.ની નિશ્રામાં અષાડ છે જેમાસીની આરાધના સુંદર થઈ સૂરા વહોરાવવાની બેલીઓ સારી થઈ અષાડ વ–૨ 8 થી સૂત્ર વાંચન શરૂ થયું. | (વોલીઓ (૧) ઉપદેશ સાર વહોરાવવાનું ૩૬૦૧ મણ દેપારભાઈ દેવશી ! # હરણીયા (૨) ૧ લી જ્ઞાન પૂજા શાહ નેમચંદ ખીમજી પારેખ, બીજી જ્ઞાન પૂજા શ્રીમતી છે કસ્તુરબેન રાયચંદ ફુલચંદ, ત્રીજી જ્ઞાન પૂજા શાહ હશરાજ સોજપાર ગોસરાણી, જેથી આ જ્ઞાનપૂજા શાહ ગોવીંદજી સામત માલદે, પાંચમી જ્ઞાન પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ ? અષ્ટપ્રકારી પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ અને ગુરુપૂજન ૯૦૧] મણ શાહ પોપટલાલ R. છે. રાજાભાઈ ગુઢકા હદ પ્રેમચંદભાઈ પટેલ મુંબઈ અષાડ વ–૨ થી મેરુ મંદિર તપ શરૂ 5 • થયો છે. રોજ ભાવિકો તરફથી પ્રભાવના થાય છે. ચોમાસીને દિવસે ૧૦–રાતં બી. છે અને સૂત્ર વાંચન વખતે ૫–૫ રૂા.નું સંઘ પૂજન શાહ પોપટ રાજા ગુઢકા તરફથી : આ હ: પ્રેમરાંત મેઘજીએ કહ્યું હતું. છે રોસવાળ કોલોનીમાં અ. વ–૨ થી ઉપદેશ પ્રાસાઢ વાંચન શરૂ થયું પૂ. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ. દરજ વ્યાખ્યાન આપવા પધારે છે. ભૂત્રની બેલીઓ સારી થઈ હતી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy