________________
UM riallar
A
SITÈRIERS 1.8181 SMVWHEERDANYO NDIRIR jnew yorul auto eva Biblo P841 men YH2O
4
-તંત્રી
O QUI
NAND • wઠવાડિક - આજ્ઞારા ર૮/ ૪. શિવાય ચ મ ા
પ્રેમચંદ મેઘજી ગુઢા
૮મુંબઈ) હેન્દ્રકુમાર મનસુખલાલ we
(૨૪wછેe. ૪૮રચંદ છે,
વઢવા) ' જાવેદ જમરા
" (જજ જ8)
•
8 વર્ષ : ૯] ૨૦૫૩ જેઠ સુદ-૧૨ મંગળવાર તા. ૧૭-૬-૭ [ અંક: ૪ર !
: પ્રકીર્ણક ધર્મોપદેશ
- પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા | ૨૦૪૩, અષાઢ વદિ-૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 1 | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, સ મિચ્છામિ દુકકડમ
(પ્રકરણ ૧૭મું ) " -અવ૦) . પ્રસારી ઊંઘ આવે તે પુણ્યોદયથી કે પાપોથી?
ઉ, શાતાને ઉદય હોય તેને સારી ઊંઘ આવે. પણ શાતાને ઉદય અને ૨ ઊંઘ જેને સારો લાગે તે બે ય પા૫ છે.
“સંસારમાં સારું ક્યાંથી હોય?” આવું બોલનારા શ્રાવક જોઈએ છે. બે શ્રાવક આ ભેગા થાય તે પરસ્પર શું વાત કરે ? “વેપાર કેમ ચાલે તેમ પૂછે ને કે “આ વેપાર છે જ્યારે છોડવો છે? આ પાપ ક્યાં સુધી ચાલુ રાખવું છે તેમ વાત કરે ?
સભા : બજારની જ વાત કરીએ છીએ. ઉ) : બે શ્રાવક ભેગા થાય અને બજારની વાત કરે તો તે અસલમાં શ્રાવક જ છે
શાએ કહ્યું છે કે– શ્રાવક મળે તે ધમની જ વાત કરે. “હજી વેપાર છૂટતો નથી. બહુ લાભ વળગ્યો છે. શું કરીએ તે તે લેભ છૂટે તેમ વાત કરે. આજના ૧ શ્રાવકો પણ સંસારની મેકાણુ માંડે છે.
સભ. : અમે શ્રાવક જ નથી.