________________
છે - આ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ જ છે.
અમારા હા હા જા જા
- ઇચ્છિતની પૂર્તિ કરવામાં કલ્પવૃક્ષ, સૂરોના નાથ, નરોના નાથ ઉરગના, નમાયેલા છે ૨ છે. જે ચરણ કમળોને એવા ચરણ કમળવાળા કમલ જેવા આત્માને વિકસાવનારા સૂર્ય છે છે સમાન જેમને સારી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. તે પરમેશ્વર જય પામો.
આ ખરેખર બધી સામગ્રી સંપૂર્ણ મનુષ્યભવ મેળવીને ભકિત મુક્તિના સુખની 8 સિદ્ધિ માટે પુણ્ય જ કરવા જેવું છે. જ્ઞાનથી પુણ્ય, ગુરૂ ઉપદેશથી જ્ઞાન, શાસ્ત્રથી છે.
ગુરૂ ઉપદેશ, પુસ્તકના આધારથી શાસ્ત્ર, આથી બધા ક્ષેત્રમાં પુસ્તક જ પ્રધાન આથી પુણ્ય જ મુખ્ય છે. બધા ક્ષેત્રમાં પુણ્યનું પુસ્તક ક્ષેત્રા ઉતમ છે. જે બીજા બધા પુણ્યની વ્યવસ્થિત આનાથી થાય છે. જે પાંચ જ્ઞાનની મધ્યમાં પણ શ્રુતજ્ઞાન જ છે. દેવ-દાનવ માનવ–ને પ્રતિબોધવા માટે મુખ્ય છે. તે જ શ્રુતજ્ઞાન પુસ્તક રૂપી હાથી (ઉપર આરૂઢ થઈને રાજલીલાને અનુભવતા જગતમાં વિજય પામે છે. * જે પાંચ મતિ, શ્રત, અવધિ, મન-પર્યવ કેવલજ્ઞાન એ પ્રભુના પુત્રોના છે. આ તેની મધ્યમાં શ્રુત પુત્રને ભગવાને પોતાના પદે સ્થાપેલ છે. અંગે પાંગ યુક્ત પુસ્તક રૂપ ? & હાથી ઉપર આરૂઢ થવાથી પ્રાપ્ત ઉઠયવાળા સિધ્ધાંન્ત નામના રાજા અને ગણધર રૂપી છે મંત્રી લાંબા સમય સુધી રહ્યા માટે જ્ઞાનની અને પુસ્તકની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી
જોઈએ. જેમ આ લેકમાં અને પરલોકમાં સર્વ સૌખ્ય સંપતિવાળે હોય . ખરેખર છે છે વિકસીત થાય છે. અને જે જ્ઞાન અને પુસ્તકની આશાતના કરે તે નિકાચિત નવરણીય છે ૨ કર્મ બાંધે અનંતદુઃખને ભેગી બને અને મહામૂર્ણ થાય છે. જેમાં શ્રી કામદેવ ! છે અને જે પછીથી જ્ઞાનની પુસ્તકોની ભકિત કરે છે. તે હંમેશા સુપી ભેગી ! છે અને વિદ્વાન બને છે. જેમ કે શ્રી કામદેવ !
પછીથી વિશાળ રાજય, પ્રતાપ, વિદ્યા, કલાપાત્ર હોય અથવા કોઈ જીવ છે છે જન્મથી મરણ સુધી સર્વ પ્રકારે જ્ઞાનની આરાધના કરે છે તે હંમેશા રાવ સુખ 8 8 સંપત્તિવાળે થાય છે. અને મહાન બુદ્ધિશાળી હોય છે. જેમ કામદેવની પાની અભં છે
ગુક એવી સૌભાગ્ય મંજરી ! [ આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં શ્રી પાંચમા તીર્થંકર સુમતિનાથ પ્રભુના સમયમાં ? 8 અધ્યા નામે નગરી હતી. તે અધ્યા નગરીમાં સૂર્ય સમાન દેઢિપ્યમાન, પાનવાળા છે
પ્રબળ પરાક્રમવાળા, શત્રુના સમુઢાયને કાલ જે રાજા સામે ઉજજવલ, વધારે છે ગુણવાળા, વિશાલ શ્રી સૂરદેવ નામે રાજા સામ્રાજ્યને ભગવતે હતે. અને તેઓની
-