________________
ચારસામી સ્વતિથિ અગે
૧૭ મી સદીના અનેડ જ્યાતિર મહાવિદ્વાન પૂ. મહાપાધ્યાયશ્રી ધસાગરજી મ. સા. ની
- સક્ષિપ્ત જીવન સૌરભ
વિ. સવત ૧૫૭૯ ની આ મીના છે.
સરક્ષક શાસનપ્રાણ જન્મ થયા
ઉત્તર ગુજરાતના વિજાપુર પાસે લાડાલ ગામમાં શાસન સમાન શાસન ધાર પૂજ્ય મહામહે પાધ્યાયશ્રી ધર્મ સાગરજી મ. સાહેબના હતા. તે ભૂમિનુ ખમીર અને ખુમારી ખાલવયથી જ તેમના લલાટે ઝળહળતી હતી. આજીવન વિગઇના ત્યાગી, પૂ. જીવર્કીંગણીના ઉપદેશની અસરથી યૌવનવયમાં જ વૈરાગ્યપામી ઉપાગચ્છાધિપતિ પૂ. આનંદવિમલ સૂરીશ્વરજી મ.સા. એ પેાતાના વરદ્ હસ્તે શિષ્ય શ્રીઢ પ્રતાપી પૂ. આચાય વૃદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ના
નામે દીક્ષા
વડીદીક્ષા અપગુ કરેલ.
વિનય વૈયાવચ્ચ અને સેવાના ગુણૈાથી મધમધતા પૂ. ધર્મ સાગરજી મ.સા.ના વિદ્યાગુરૂ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ.સા. હતાં, જેએએ સકળ પ‘ચાંગી આગમ શાસ્ત્રનું અધ્યયન .કરાવ્યું હતું.
વિશેષ અધ્યયન માટે તેએશ્રી અને હીર
(જગદ્ગુરૂ) તથા રાજવમલની સાથે દેવગિર પધાર્યાં હતાં સાગર જેવા ગંભીર અને સૂર્ય જેવા પ્રતાપી પાતે પહેલેથી જ સિંહ જેવા નિડર હતાં, શાસનના અવિહડરાગ તેએશ્રીના રોમરોમમાં અગારા મારી રહ્યો હતા.
શાસન-શાસ્ત્ર કે સમાચારિ વિરૂદ્ધ પ્રરૂપણા કે આચરણાના તેએશ્રી શાસ્ત્ર પાઠા આપવા સાથે જડબાતડ જવાબ આપતા.
સેાળમં સૌમાં જગદ્ગુરૂ પૂ. હીરસૂરિજી મ.સા. પૂ. આ. સેનસૂરિજી મ.સા. પૂ. આ. દેવસૂરિજી મ. સા.ની શાભાને વધાવનાર તરીકે હીર સૌભાગ્ય કાવ્ય વિ.માં “કવિના બુધેન સનિધિ સસ્થિતભાજા' દ્વારા તેઓશ્રીને મિઠ્ઠાવ્યા છે. જેએશ્રીએ (૧) પ્રવચનપરીક્ષા (૨) સવજ્ઞશતક (૩) સૂત્ર વ્યાખ્યાનવિધિશતક (૪) પર્યુષણા દેશશતક (૫) કિરણાવલી (૬) જમૂદ્રીપપ્રજ્ઞપ્તિટીકા (૭) કર્યાપથિકી ષટ્ ત્રિશિકા (૮) ઔષ્ટીક મતાસૂત્ર દીપિકા (૯) ધર્મ તત્ત્વવિચાર (૧૦) તપાગચ્છપટ્ટાવલી (૧૧) નયચક્રટીકા (૧૨) ઓપ્ટીકમતોસૂત્રેાદ્ઘાટન કુલક (૧૩) ગુરૂપિરપાટીસટીક (૧૪) મહાવીર