________________
W
SIGICESIRUOTS 4.18 SUSAHNEL peerpong HD12180
UTCH 22001 UHOY exã BLOY PHU NI YU1204
M
New
AUNU V
{ R
હવાહિક NEારા 21 કિઝg a શિવાય મma a
તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢક
૮ફેબઈ) હેમેન્દ્રકુમાર જજલાલ શe
(૨૪ ) છે જચંદ્ર કીરચંદ રદ
(વઢવાબ) રાજચંદ્ર જલ્સ? સુકા
, (જજ)
જીવન
" .
અge
છે વર્ષ : ૯ ર૦૫૩ કારતક વદ-૧ મંગળવાર તા. ૨૬-૧૧-૯૬ [અંક ૧૪
1 પ્રકીર્ણક ધર્મોપદેશ 11
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ વદિ- મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬
. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના
(પ્રવચન ૧૩ મું) ચપલું ધનમાયુરપક, સ્વજના સ્વાથપરા વપુ ક્ષધિ લાના કુટિલા કુતઃ પરાભવભીવિદનભતેવે સુખમ્ ?
અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમથને પામેલા શાસ્ત્રકાર છે. R પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ ફરમાવી રહ્યા છે કે 8 ધમને સાચ્ચો પ્રેમ કેને થાય ? ધર્મ કરનારા જીવે પણ ધર્મ કરી કરીને સંસારમાં છે છે શાથી ભટી છે. એ ખૂબ વિચારવા જેવું છે. જે જીને આ સંસાર ઉપર અભાવ થાય ?
અને મોક્ષની તીવ્ર ઈચ્છા પેદા થાય છે જેને જ ધર્મને સારો પ્રેમ થાય. ભગવાન , છે શ્રી જિનેશ્વરદેવે એ ધર્મ પણ એટલા માટે જ સ્થાપ્યું છે કે- બધા જ આમાઓ
આ સંસારત બંધનથી છૂટે અને મોક્ષને પામે જીવ જ્યાં સુધી મોક્ષને પામે નહિ ત્યાં સુધી તે સાચી શાંતિ પામતે નથી, સાચું અને વાસ્તવિક સુખ તેને મળતું નથી. R સંસારમાં ખરેખર સુખી હેય તે એક માત્ર ધમી જ જયારે મેક્ષમાં જેટલા આત્માઓ ૪ ગયા તે બવ જ સુખી, તે બધાની એક સરખી સ્થિતિ, પછી તે પહેલા ગયા હોય કે પછી