________________
; શ્રી જૈન શાસન [અઠવાડિક]
અત્રેની સ્થિરતા દરમ્યાન રાજ રાત્રે ૯ થી ૧૦ પુરુષા માટે અધ્યાત્મ પ્રાપ્તિના પઠેર ઉપાયા' એ વિષયક પ્રવચના પૂજ્ય આચાર્ય શ્રીએ પ્રભાવક રીતે આપ્યા હતાં. જેમાં ઘડીના સમય હાવા છતાં વિશાળ વ્યાખ્યાનહેાલ શ્રેાતાજનાથી ભરાઈ જતા ને સવારના પ્રવચનામાં ત્રાતાનાને છે. પગથીયા સુધી બેસવાના સમય આવ્યા.
૩૯૪ :
નિયત કાર્યક્રમ મુજબ પૂજ્યેા રાજ સવારે ભાવનગરમા આવેલા વિવિધ વિસ્તા રાના શ્રી જિનમદિરાના દશન-વશ્વનાથે પધારતા હતા, તે મુજબ પા, વ. ૨ના મેાટા દેરાસરજી (ગેાડીજી) અને આદેશ્વરજી પધારેલ ગાડીજી. ઉપશ્રિયમાં પૂ. આ. શ્રીએ મનનીય પ્રવચન ફરમાવેલ, પેટ. ત્ર ૩ના ‘તૃપ્તિ' અને વિદ્યાનગર પધારી. ત્યાંના ઉપાશ્રયે પ્રવચન ફુરમાવેલ પે, વ, ૪ ના ‘વડવા’ દેરાસરે ઇન કરી ત્યાંના ઉપાશ્રયમાં પ્રવચન ફરમાવેલ વડવા એ પરમતારક પ્રશ્નાદાગુરૂદેવ વચનસિદ્ધ ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવરની જન્મભૂમિ છે, પે. વ. પ્રથમ પાંચમના રૂપાણી જિનાલયે દર્શન કરી ઉપાશ્રયમાં પ્રવચન આપેલ.
પ્રતિતિન સવારે ૯ થી ૧૦-૩૦ દાદાસાહેબના નૂતન પ્રવચન મડપમાં પૂ. આ. દેવે મનનીય પ્રવચના ફરમાવેલ, અસ્ખલિત અને સ્પષ્ટ અભિવ્યક્તિ, થિત દૃષ્ટાંતના રોચક ઉપયેગ અને જૈન શાસનની મૂળભૂત ત્રિપુત્રી છેાડવા જેવા સાર, લેવા જેવુ. સયમ અને મેળવવા જેવા મેાક્ષની આસપાસ ભમતી પ્રવચન રોલીએ સૌ કાઇના મન મેહી લીધાં હતાં. દરેક શ્રેાતાના ખુંખ ઉપર અપૂર્વ પામ્યાની લાગણી દરેક મધ્યસ્થને વંચાતી હતી.
ગુજરાતના રાજ્યકક્ષાના નાણામ ́ત્રી શ્રી બાબુભાઇ મેઘજીભાઇ પુન્ત્યાના વના પધારેલ પૂજ્ય આ. શ્રી કીર્તિયક્ષ. મહારાજ પાસે માદર્શન અને પુના આશીર્વાદ માંગતા પૂજ્યશ્રીએ મહત્વની કેટલીક ખામી અને મંત્રીશ્રીનું” ધ્યાન દોર્યું હતું. ઉપર સભાવ્ય રામ-વેઅંગે, પેલેસ એન લિના કારણે. ત તામાં થનારી આશાતનાએ અગે અને મૂંગ્રા પ્રાણીઓની રક્ષા અંગે ભારપૂર્વકની ભલામણે કરી હતી.
ગિરનાર
રવિવારે સૌના આગ્રહથી ખપેારના ૩ થી ૪ા ટાઉન હાલમાં રામાયણના સ`સાર વારસા એ વિષયક જાહેર પ્રવચન રાખવામાં આવેલ. સમયપૂર્વે જ વ્યાખ્યાન હાલ પેક થઈ ગયેલ. એ જ ભારામનું પ્રવાહથી પૂજ્ય આ. ધ્રુવે રામાયણ ફરમાવ્યું હતું. અનેકની આંગ્મા આંસુસભર બની ગઈ હતી. પે. વત દ્ધિ. પના સવારે