________________
PUHA HH212
નt out
- - --
- - -- ----- - મતદાહss ના થshકામ કરતા હતા દરમાન્ડની
ભાવનગરમાં અપૂર્વ શાસન-પ્રભાવના સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાઠ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી | મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાન તપની વિશ્વવિક્રમી ૧૦૦+૧૦૦+૮૬ મી એાળીના અજોડ આરાધક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા પરમ શાસન પ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાત્ર આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાક્રયસૂરીશ્વરજી મહારાજાના પદાર્પણથી શ્રી ભાવનગર જેન સંઘમાં શાસન પ્રભાવનાની અદ્દભુત હારમાળા રચાવા પામી.
અનેરાનેક ગગનચુંબી જિનાલયો અને ગર્દનને ફરી ફરી નમાવવાનું મન કરાવી દેતા નયનરય જિનબિંબના દર્શન–વંન કરવા પધારેલ બને પૂજ્યપાઠ આચાર્ય ભગવં તેની સાથેસાથ પૂજ્ય આ. શ્રી વિ. વિચક્ષણ. મહારાજા, પૂ. આ. શ્રી વિ.
લિતશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. રાજશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. જયકુંજશ્ન. મ. છે પૂ. આ. શ્રી વિ. મુકિતપ્રભસૂ. મ. પૂજ્ય આ. શ્રી વિ. હેમભૂષણ સુ. મ પૂ. આ. શ્રી 1 જ વિ. ગુણયશસૂ. મ. અને પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂ. મહારાજ પણ પધાર્યા હતા. કેસ છે. આ કસ આચાર્ય ભગવતે સંખ્યાબંધ સાધુ સાધ્વીજી મહારાજાના એકી સાથે દર્શન વંદન 9 કરી અત્રેની જેન જનતા કૃતાર્થ બની ગઈ હતી. પાલીતાણાથી વિહાર કરી છે. સુ. { ૧૫ ના વરતેજથી શાસ્ત્રીનગર પધારી સ્થિરતા કરી હતી. સવારે પ્રવચન અને પ્રભાવના થયેલ. પ. વ. ૧ના સવારે ૮-૩૦ કલાકે મોતીબાગથી ભવ્યતમ સામૈયું કરવામાં આવેલ, જેમાં સંખ્યાબધ્ધ બેડાવાળી બહેનો. જેન યુવકેનું ભકિત બેન્ડ તદુપરાંત શ્રધ્ધા- ર સંપન્ન હજારો ભાઈ–બહેનેએ “સંકીર્ણ થયું આકાશની ઉક્તિની ચાઢ તાજી કરી હતી. ભાવનગરના વિવિધ માર્ગો પર ફરી ગેલક્ષી ટોકીઝ પાસે થઈ સામૈયુ દાદા સાહેબ ઉતર્યું. પૂજય પધારે એ પૂર્વે જ વ્યાખ્યાન હોલ હકડેઠઠ ભરાઈ ગયો. તપસ્વી સમ્રાટશ્રીએ મંગલિક ફ૨માપ્યા બાદ પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે બુલંદ અવાજે ધારાબધું વાણીપ્રવાહ વહેવડાવી શ્રેતાઓના કર્ણયુગ્મને પવિત્ર કરી હઠયને કબજે કર્યો. સંઘના આગેવાનોએ પૂજાનું સ્વાગત કર્યું અને પધારી ધર્મવાણીને અમૂલ્ય અવસર આપવા બદલ ઋણ વ્યક્ત કર્યું. શ્રોતાઓના ખાસ આગ્રહથી
છે ન કર
જ