SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ Aહાદેદાર અધિકારીશ્વરજી મહારાજની છે . આ Lisiew grow eure eve obelodd P94 Mew yut2014 sol mau તંત્રીપ્રેમચંદ સેવાજી ગુઢકા (xord) હેમેન્દ્રકુમાર મનસુજલref (૨૪ ) :રેજ કીરચંદ ઐe a • wઠવાડિક • wwાપ્ત વિતા 8 શાક માત્ર • | worદ ભn & (જcomજ8) વર્ષ : ૯] ૨૫૩ અષાઢ વદ-૧૦ મંગળવાર તા. ૧૫-૭-૯૭ [અંક: ૪૭+૪૮ ; પ્રકીર્ણક ધર્મોપદેશક - પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૧૧ મંગળવાર તા. ૨૧–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ ૧ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને ૧ મિચ્છામિ દુકડમ (પ્રકરણ ૧૮ મું ચાલુ) -અવ૦) 5 સાધુપણા માટે તરફડતે હોય તે જ શ્રાવક કહેવાય. તે જ સમકિતી કહેવાય. સાધુપણાનો ખપ નહિ તે શ્રાવક નહિ, સમકિતી પણ નહિ. સાધુ પણ દિવસે દિવસે આગળ વધવાની ઈચ્છાવાળો જોઈએ. મેક્ષને અથી નહિ તે થમ નહિ અને સાધુપણાનો ! છે અથી નહિ તે મોક્ષને અથી ન કહેવાય, મેંઢ બાલનાર કહેવાય. ભગવાને ધર્મ મોક્ષ છે માટે જ કરવાનું કહ્યો છે. આજ ના ધર્મ કરનારાને પણ કોઈ ધર્મ કરે કે ન કરે તેની ચિંતા નથી. તમારે છે છેક દુર્ગતિમાં ન જાય તેની ચિંતા તમને છે ખરી? તમે કહો કે અમને અમારી જ ચિંતા નથી તે બીજાની ક્યાંથી કરીએ? તમારે દુર્ગતિમાં નથી જવું અને સદગતિમાં ન જવું છે તે વિચાર પણ છે? દુર્ગતિમાં જવું પડે તેવું એક પણ કામ નથી કરતા. ન કરવુ પડે તે ભારે દુઃખ થાય છે તેમ કહી શકે છે ખરા? આજે નાના વેપારી મ માટે વેપાર નથી કરતા તે કરવા નથી માટે કે કરવાની ત્રેવડ નથી માટે નથી કરતા? નાના માણસને પોતે મહારંભી નથી થઈ શક્તા તેનું દુઃખ છે. પ્ર - આરંભી સારો? મહારભી સાથે કે મહારંભની ઇચ્છાવાળો સા? . -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy