________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ના વિશેષાંક
નમ્રતા
અને
આ સાધ્વીજી મહારાજમાં વિદ્વત્તા અને વિદ્વત્તાના ફળ સ્વરૂપે પાપકાર એ એ ગુણ્ણા હતા. બીજા પણ ઘણા ગુણા હતા. આથી તેમણે આચાર્ય મ. અને સ ંઘને વશ કરી લીધા. તેમની જ્ઞાન ભકિત અને કાર્ય કુશળતા જોઈ સધે તેમને જ્ઞાન ભડારને વ્યવસ્થિત કરવા અને પુસ્તકાનુ સારી રીતે જતન કરવા વિનંતી કરી. આથી તે સાવીજી મ. બીજુ પાસે પુસ્તકા લખાવતા હતા. જરૂર પડે ત્યારે પુસ્તકો છેડવા, બાંધવા, ભડારમાં રાખવા વગેરે રીતે જ્ઞાનભ'ડારની વ્યવસ્થા કરતા હતા.
૨૫૬ :
તે સાધ્વીજી માના ત્રણે પુત્ર હાંશિયાર હતા. પણ તેમાં સૌથી નાના પુત્ર ખુબ તેજસ્વી હતા. તેનું નામ મળ્યું હતું. આચાર્ય મ. તે ત્રણેને બધા શાસ્રો ભણાવ્યા પણ નયચક્ર નામના પ્રમાણ ગ્રંથ ભણાવ્યે નહિં, કારણ કે એ ગ્રંથ પૂર્વાચાર્ય પ્રમાણુવાદ નામના પૂર્વ'માંથી સારોદ્ધાર કરીને રચ્યા હતા. તે ગ્રંથ દેવતાધિષ્ઠિત હૈ।વાથી શ્રુત દેવતાની આરાધના કરી તેની આજ્ઞા હાય તા હૈાનહાર સાધુ જ ભણી શકતા હતા. આ. મહારાજે તે ગ્ર'થ ભંડારમાં મુકાવ્યા અને કોઇ બિન અધિકારીના હાથમાં ન જાય એ માટે કાળજી રાખવા સાધ્વીજી મને કહ્યું : હવે એક વખત આચાર્ય મહારાજે વિહાર કર્યાં, મા ત્રણ સાધુએને અહી' રાખ્યા, મલ્લ તેજસ્વી હાવા સાથે ચપળ હતા. તેને વિચાર થયા કે આચાર્ય મહારાજે મને નયચક્ર ગ્રંથ કેમ નહિ ભણાવ્યા હાય ! એ ગ્રંથ કુવાક હશે ? એ કેટલા ગહન હશે ? આમ વિચારી સા.જીને ખબર ન પડે તેમ ભ'ડારમાંથી નયચક્ર, ગ્રંથ કાઢીને જોવા માંડયા.
પુસ્તક નથી,
ફળ મળ્યું.
તેને પહેલા લેાક વાંચીને હર્ષ પામ્યા. તેના અથ વિચારીને હર્ષ પામ્યા. અ`ના ઉંડાણથી વિચાર કરવા મખા મીથી તેવામાં શ્રુતદેવીએ તેના હાથમાંથી પુસ્તક લઈ લીધુ અને અદૃશ્ય થઈ ગઈ. તેણે અખા ખેાલીને જોયુ. તે હાથમાં ચિ'તાતુર બનીને વિચાર્યું કે ગુરૂની આજ્ઞા વિના પુસ્તક વાંચ્યું તેનું આ અહી એ મુદ્દો વિચારવા જેવા છે કે—તેમણે ગુરૂની આજ્ઞા વિના પુસ્તક ભૂલ તેા કરી નાખી પણ ભૂલનો સ્વીકાર તરત જ કરી દીધા. ભુલ થઇ જવી સહજ છે. પશુ ભુલના સ્વીકાર બહુ કઠિન છે. આથી જ ભુલના સ્વીકાર રૂપશુ ઉન્નતિનુ’ પહેલુ' પગથિયુ' છે. આથી જેણે ઉન્નતિ સાધવી હાય તેણે ભુલ ન કરવી જોઇએ. ભુવ · ન થાય તેની કાળજી રાખવી જોઇએ. આમ છતાં ભુલ થઈ જાય તા તેના સ્વીકાર કરી લેવા જોઇએ.
વાંચવાની
મલ્લુ સાધુને અભિગ્રહ ઃ—
આત્મનિંદા કર્યાં પછી મલ સાધુએ આ બનાવ સાથ્વીજી મ.ને જણાવ્યા.સા.