________________
ભરુચ શહેરમાં ચાતુર્માંસ રહેલા જિનાન’દસૂરિ નીંદ નામના બૌદ્ધ સાધુ સાથે વાદ કરવામાં ૫૨ જય પામ્યા. આથી દુ:ખી બનેલા તે મહાપુરુષ ત્યાંથી વિહાર કરી વલભીપુર આવ્યા. ત્યાં તેમની સંસારી જૈન હતી. તેનુ નામ દુ ભદેવી હતું. તેના પતિ મૃત્યુ પામ્યા હતા. તેને ત્રણ પુત્રા હતા. દુલ`ભદેવીએ પેાતાના ભાઈ આચાર્ય મહારાજને વિન'તી કરી કે, આપ મારા છેકરાઓને વૈરાગ્યના ઉપદેશ આપી સયમની ભાવનાવાળા બનાવે. આચાય મહારાજના ઉપદેશથી ત્રણે છોકરાઓ સંયમની ભાવનાવાળા બન્યા. આથી દુલ ભદેવીએ પણ ચારિત્ર લેવાના નિણ ય કર્યા. દુલ ભદેવીએ ત્રણે પુત્ર સાથે દીક્ષા લીધી.
* શ્રમણીરત્ન શ્રી દુ ભદેવી
-પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મ.
冬冬
સાદેવીજીએ આચાય ને અને સઘને ગુણાથી વશ કરી લીધા.
તે સાધ્વીજીમાં શાસનના અનુરાગ તીવ્ર હતા. આચાય દેવ આદિ સાધુએ પ્રત્યે ભકિતભાવ ઘણા હતા. પેાતે વિદુષી હોવા છતાં નાના અને આછા ભણેલા સાધુઓને વિનય બરાબર કરતા હતા. કયારેય નાના સાધુઓના અવિનય થઈ જાય, તેમની મર્યાદાના ભાંગ ન થાય, તેની પૂરી તકેદારી રાખતા હતા. તેવી રીતે સાધ્વીઓમાં પેાતાનાથી વડિલ સાદેવીના વિનય અને બહુમાન ખરાખર જાળવતા હતા. ગુરૂણી પ્રત્યે પૂર્ણ માંતરિક બહુમાન સાથે બાહ્ય ભકિતભાવ હતા. સાધ્વીજીઓની સેવા અને વૈયાવચ્ચ સારી રીતે કરતા હતા. કાઇ સાધ્વીજીનુ પેાતાનાથી અપમાન મ થઇ જાય તેની પૂર્ણ તકેદારી રાખતા હતા. ખીજા કાઇ સાવીજી વગેરે અજ્ઞાનતાથી પાતાનું અપમાન થાય તેવી પ્રવ્રુત્તિ કરે તેા ખાટુ' લગાડતા ન હતા.
ન
એમને એવા નિણુય કર્યાં હતા કે બીજાનું-નાના સાવીનુંપણુ ફામ કરી છુટવુ' અને 'પેાતાનુ' કામ ફાઇની પાસે કરાવવું નહી' મનુ' કારણુ એ હતું કે એમનામાં જ્ઞાનનું ફળ આવ્યુ હતું. જ્ઞાનનું કુળ નમ્રતા અને પાપકાર છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ પાપકાર અને નમ્રતા એ બે ગુણા વધવા જોઇએ. નમ્રતા આવે એટલે વિનય અને અપમાન સહન કરવાની શકિત આવ્યા વિના ન રહે. વિનયી અને અપમાન સહુન કરનાર પ્રાય: નાના મેોટા દરેકના દિલને જીતી શકે છે. દરેકનુ પ્રેમ પાત્ર બની જાય છે. પરોપકાર આવે એટલે વિદ્યાની ભિકત અને નાનાની પણ સેવા કરવાનુ દિલ થાય છે. આથી તે વડિલની ભક્તિ અને નાના-માટાની સેવા કરવાની તક શાલ્યા કરે. તક આવે તા તુરંત ઝડપી લે. આવા જીવ પણ પ્રાય: દરેકનું દિલ જીતી લે.