________________
વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ઃ
જળવવા તે કઇ અંશે આપણા સુધી બચી રહેવા પમાડવામાં શ્રમણ-શ્રમણી ગણુની અપાર મહેનતને અવગણી શકાય એમ નથી. અપાર બુદ્ધિના ઘણી, જેમના રચેલા લેાકા આજે આપણે સમજવા અસમર્થ છીએ એ પૂ. યાવિજયજી મહારાજે અપ્રાપ્ય એવા દળદાર ગ્રંથ મળી આવતા ત્રણ દિવસમાં મેઢામાં ટીપુ ચે નાંખ્યા વિના રાતારાત લખીને ત યાર કલે. એવી જ રીતે અપ્રાપ્ય એવા કેાઇ ગ્રંથ મળી જાય તે પૂર્વાચાર્યો પાતે ય સવારથી માંજ સુધી માઢામાં પાણીનું ટીપુ ંચે નાંખ્યા વિના લખવા બેસી જતાં.
: ૨૦૩
જૈત શાસનની એ તવારિખમાં જ્ઞાનવારસાની જાળવણીમાં રાજા-મહારાજાઓનુ ચે ચેાગદાન ઓછું નથી. પૂ. હેમચ'દ્રસૂરિ મ. ની તહેનાતમાં કુમારપાળ માં એ સાતસે લહિયાઓને તાડપત્ર, કલમા, સહી વગેરે સામગ્રી સહિત રાકેલા હતા. જેમને રાત– દિવસ એક સાથે આગમાના રહસ્યા, સૂત્ર, અર્થાં લખાવતા, અને સામગ્રી ખૂટી નથી ને એની કાળજી ચે અઢાર દેશના મલિક રાખતા. વસ્તુપાળ-તેજપાળે પણ મંત્રી તરીકેની ફરજ બજાવતાં બજાવતાં ચે ૭૦૦ જેટલા જ્ઞાનભડાર ભરાવેલા. અને આટલી કા -વ્યસ્તતામાંયે ખેતે પણ તેનું હસ્તલેખન કરતાં એવા ઉલ્લેખ ‘પ્રશસ્તિ'માંથી મળી
આવે છે.
જે શ્રુતને સાચવવા, અસ્ખલિત રાખવા મહાપુરૂષ એ લાહીનુ પાણી કર્યું હતુ એમાંની હુ જારા પ્રતાનું મેગલ સામ્રાજ્યના કાળમાં રસાઈમાં ઈંધણ તરીકે નિલામ થયું છે. હજારો ગ્રન્થા નીમાં પધરાવવામાં આવ્યા. હજારી ગ્રન્થા પરદેશ માકલવાયા. પતિએના કાળનાં હજારા પ્રતા વેંત વેંત માપીને પરદેશીને વેચી દેવાઈ. ત્યાંના પુસ્તકા લયામાં જેવા મળતી આપણી જ પ્રતા હજારો ડાલર ખચી એ તે ચે પાછી મળી શકે તેમ નથી. ડુજારો ગ્રન્થા ચારાઈ ગયા. ને કેટલાક તા ફણીધર જેવા આગેવાનાએ મહિનાઓ સુધી સભાર્યા નહી. એટલે ઉધઈના ખારાક બન્યા. આજે એ શ્રુતસાગરમાંથી જે પણ આ શ જેટલુ ચે બચ્ચુ છે એને જો સાચવી શકવા સમર્થ બનીએ તા કઈક અંશે એમનું ઋણ ચુકવી શકીશુ'
સ'રક્ષણના ઉત્તમમાં ઉત્તમ રાજમાગ તા એના કઠસ્થકરણની ક્રિયા જ છે. પણ ક્ષયાપશ્ચમની ન્યુનતા થતી જતી હેાવાને કારણે સ્મૃતિશક્તિ ઘટતી જતી હોવાના કારણે એ થારૂઢ થવા માંડયું. આ પ્રવાહને અખંડ રાખવા ‘હસ્તલેખન' સિવાય બીજો કાઇ ઉત્તમ ઉપાય નથી. આજના અર્થાંશાસ્ત્રી કે બુદ્ધિજીવી એમ જ વિચારશે કે માટલી ટેકનેાલેજી છાપખાનાના કોમ્પ્યુટરના જમાનામાં સમય-સ્થળ-સ'પત્તિની બરબાદી રૂપ આ હસ્તલેખન કઈ સદીની વાત છે ? ત્યારે એમ કહી શકાય કે આજે સાહિત્ય વધ્યુ