SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ &લાદેશ .બાળવિજયસૂરીશ્વરજી મહારાજની ' જ જ All yorar UHOY EVO PRILLOGY PHU NI YU127 47 of Wu - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢફા ૮jલઇ) હેમેન્દ્રકુમાર સજસબલાલ શter (રાજ ટ). સુરેજચંદ્ર કીરચંદ શેઠ (વઢવા). R 8) હવાડિક • : ( आज्ञाराच्दा विरादा च, शिवाय च भवाय च :: ૧ મિચ્છામિ દુક્કડમ વર્ષ: ] ૨૫૩ રૌત્ર વદ-0)) મંગળવાર તા. ૬-૫-૯૭ [ અંક ૩૬ - પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મે ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (પ્રકરણ ૧૬ મું ચાલુ) –અવ૦) { સભા: નેકરનો વિશ્વાસ ન કરે. પણ પોતે કેઈને વિશ્વાસભંગ ન કરે તેવા ? અહીં ઘણા હશે ! 4 ઉ૦ : મારા ઉપર જે વિશ્વાસ રાખે તેને વિશ્વાસભંગ હું કદી કરું નહિ આવા છે ૬ નિયમવાળાના મારે દર્શન કરવાં છે. { આવી આબરૂ અહીં રહેલા પરદેશીઓની હતી, તે આબરૂ તેઓ તેમની સાથે જ | લઈ ગયા. પરદેશને માલ અહીં આવે અને તેમાં જે ખામીવાળો કે બગડેલો માલ છે. 5 જેટલો છે. તેની નેંધ પણ તેઓ તેમાં લખે. જ્યારે હિન્દુસ્તાનના લોકોએ તે તે છે { આબરૂ પણ બગાડી. પરદેશ જઈને આવેલા લોકો કહે છે કે- પરદેશમાં જેવી નીતિ છે ? 1 તેવી હિન્દુસ્તાનમાં નથી ! આનું શું કરવું ? આજના લેકેએ તે આ દેશની આબરૂ બગાડી. અજ્ઞાન અને ભલા ભેળા જેને ગેરલાભ ન લે તેવા જેટલા હોય તે સાચા આસ્તિક છે, ઊંચી કેટિના જીવ છે. નીતિ માગે પ્રામાણિકતાથી વેપરાત્રિ કરનાર મેટેભાગે ગતિમાં જાય નહિ. સભા: પણ ઈન્કમટેક્ષની ચોરી કરતે હોય તે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy