SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત છે “આભાવબાધ કુલકમ [મૂલ તથા સામાન્યર્થ સાર ] + ] - સામાન્ય વિવેચક - | સુનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ. r આત્મજ્ઞાન વિના સિદ્ધિની પ્રાપ્તિ થવાની જ નથી તે વાત બતાવે છે હતિ પર કિં વા, સુણુતિ કાલ ના પઠતિ સુસં; ઠાસુઝુઅતિ સયાવિ , વિણાયબહ પણ ન સિદ્દી રહ્યા જે બીજાને બધ-જ્ઞાન આપે છે, જતિષ આદિથી કાળનું સ્વરૂપ જાણે છે, સૂત્ર પણ ભણે છે, વળી સદા પિતાનું સ્થા-ઘર-બાદિ છોડે છે તે પણ તેઓને આત્મજ્ઞાન ન હોવાથી સિદ્ધિની સિદ્ધિપદની પ્રાપ્તિ થતી નથી. - વાસતવિક આત્મજ્ઞાનથી જ સિદ્ધિ સતી સાપ્તિ થવાની છે, સંસારથી અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનેહરતા. સમજાય તેને જ આત્મજ્ઞાન થાય. એટલે કે હેય-ત્યાગ કરવા ગ્યમે ત્યાગ કરવાનું અને ઉપાદેય આચરવા ગ્યનું આચરણ કરવાનું મન પણ થાય અને તદનુરૂપ પ્રવૃત્તિ પણ ચાલુ જ છે. માત્ર વાડિયું સાન ન હોય પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રબલ પુરુષાર્થ છે. તે વિના ઘર-બારાદિ છોડે, હજારો વર્ષ સુધી તપ કરે, યુગના યુગે યુથી શ્રેગની ઉપાસના કરે તે પણ તે બધું નિરર્થક બને છે, સંસાર ભ્રમણનું જ કારણ બને છે. માટે આત્માને જાણવા-ઓળખવા * પ્રયત્ન કરે તે જ સ્કર છે. એ૩લે વાસ્તવિક જ્ઞાનને પરમાર્થ સમજાવે છે કે – અવશે તે નિદિઆવે, પસસિઅ યા વિ ન હ અપાર ભ્રમભા કાય, એહસ્સ રહસક્ષિણમેવ જગા કયારે પણ કોઈનીય નિંદા ન કરવી અને પોતાની પ્રશંસા પણ ન કરવી, સમભાવ શખવે આ જ આત્મજ્ઞાનનું રહસ્ય પરથ છે. આ વાત જે ધમિમાત્રના હ યામાં આત્મસાત થઈ જાય તે શાસ્ત્ર જે ધર્મના વણ રૂપ મોટામાં મોટા દેવ બતાવ્યા છે કે પરનિંદા અને વિશ્લાવા તેમાંથી બચી શકાય. બાકી આ ચેપી રેગ આજે બધે એ વકર્યો છે કે તેમાંથી બાકાત કોણ હશે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy