________________
વર્ષ ૯ અંક ૪૦ તા. ૩–૬–૯૭ :
: ૮૫૭.
-
-
-
-
-
-
-
-
-
ર ન હતી પરંતુ તેમના વ્યાખ્યાને સાંભળીને એ વડીલ મહાપુરૂષ આનંદિત થતા હતા છે તે દરેક શાસ્ત્રીય વાતો ન મુ. અભયશેખર વિ. ગણી કુતર્કો કરવા દ્વારા ખંડન કરવાના છે બાલીશ પ્રયત્ન કર્યા છે સાથે સાથે પિતાની જાત અતિદ્વેષી તરીકે જાહેરમાં તરવરી ન { આવે એટલા માટે પ્રસ્તાવના વગેરેમાં પિલીસી પૂર્વકનું મધ્યસ્થપણું એવું બતાવ્યું છે ? કે વાંચનારને એમ જ લાગે કે આ મુનિશ્રી કેટલા મધ્યસ્થ–રાગદ્વેષ વગરના છે.
પણ આગળના લખાણમાં જે રફ-બરછટ અને આક્ષેપાત્મક ભાષાનો ઉપયોગ છે | કર્યો છે તે વિવેક બુદ્ધિથી માણસ વાંચે તો ખ્યાલ આવ્યા વગર ન રહે કે એમનું ! લખાણ કેટલું દ્વેષ ભરેલું છે. ચાલો ! એ વાત તો ઠીક છે એમનું હોવું ષ પૂર્ણ છે
કે માધ્યશ્યપૂ શું છે એ તો જ્ઞાની ભગવંત જાણે અથવા એમની જાત જાણે એમાં ? કે આપણે પડવું નથી પરંતુ એમણે “તવ નિર્ણય' પુસ્તકમાં જે કુતર્કો લડાવ્યા છે એના 4
દ્વારા આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ની સૈદ્ધાંતિક વાતોને તોડવા જતા અરિહંત પર- ૧ { માત્મા શ્રી મહાવીર સ્વામિ, શ્રી સુધર્મા સ્વામી તથા આ. ભ. શ્રી હરીભદ્ર સૂ. મ. ઇ મ વગેરે મહાપુરૂની વાતોને પણ કેવી ઉડાડી દીધી છે. એમની તાત્વિક વાતોનો પણ
કે છે કર્યો છે એનું પણ ભાન કુતર્ક શેખર મુ. અભયશેખર વિ. ને રહ્યું નથી. છે અને લોકોને પણ કેવા ઉન્માર્ગે દોરનારું છે એ જણાવવા મુ. અભયશેખર વિ. એ છે { પુસ્તકમાં કરેલા અનેક તર્કોમાંના બે ત્રણ તર્ક જ કેવા ભયંકર કુતર્ક છે એ સમજાવવા | 5 ને અહિં પ્રયાસ કરાય છે.
બે ત્રણ તર્ક પણ ભયંકર કુતર્ક તરીકે જણાઈ જાય પછી તે ખ્યાલ આવી જ ઇ જશે કે, પોતાની અસત્ય વાતને સિદ્ધ કરવા અને બીજા પક્ષની શાસ્ત્રીય વાતને ખાંડવા ? છે જે તર્કો ર્યા છે તે પણ ભયંકર કુતર્કો જ છે. ખીચડી રાંધનાર બાઈ ખીચડી સીજી . છે કે ન સજી એ જાણવા બે ત્રણ કાણું જ દબાવે પણ ખીચડીમાં હાથ ઘાલી બધા રાણા ! છે દબાવતી નથી બે રાણ તર્ક કુતર્ક તરીકે સિદ્ધ થઈ જાય પછી બીજા પણ તેમના તર્કો ? 3 કુતર્ક તરીકે સિદ્ધ થઈ જશે અને લોકોના મગજમાં બેસી જશે અને લોકેનું ઉમાગે ! ગમન અટકી જશે માટે અત્યારે અમારે બધા જ તર્કોમાં હાશ ઘાલ નથી આ. ભ. ૧. શ્રી રામચંદ્ર ભૂમિ. સા. વરસેથી આ.ભ. શ્રી પ્રેમ સૂ.મ. વગેરે વડીલેની ઉપસ્થિતિમાં છે સંસાર માટે રાત. ધર્મ ભૂડે છે. આવું વ્યાખ્યાનમાં સમજાવી રહ્યા હતા અને છે.
જેના પ્રવચનમાં વગેરેમાં પણ છપાતું આવ્યું હતું એ શાસ્ત્રીય વાતને છેટી ઠરાવવા | J જે તર્ક કુતર્ક શેખર મુ. અભયશેખર વિ.એ કર્યો છે એ કેવા કુતર્ક છે તે અહિ રજુ
કરવાના છે જેથી સહેલાઈથી ખ્યાલ આવી જશે કે સંસાર માટે કરાતો ધર્મ ભૂડે 1 { છે એ શાસ્ત્રીય તત્ત્વાન કે ઉર છે એઓ કરી રહ્યા છે.
-
-
-
-