________________
આ વર્ષ ૯ અંક ૩૫ તા. ૨૯-૪-૯૭ : .
: ૭૫૯
લ ઠંડી ચા પિરાનારા કે કપરકાબીને સાચવીને નહિ ઉપાડનારા અલ્પ અપરાધીઓને માફ ન કરી દેવાની મનોવૃત્તિ પ્રગટાવે એવી નબળી મેક્ષિકાંક્ષા તો આપણી પાસે છે જ ને? છે આ બધી, ઉપર જણાવી તેવી, ઝાંખીપાંખી, દૂબળી પાતળી કે મંઢમામૂલી મેક્ષા-૩ છે ભિલાષાથી પણ એક પગથિયું નીચે ઊતરી શકાય છે. ત્યાંની વાત કરવી હોય તો એમ { કહેવું જોઈએ કે ઝાંખી પાંખી મેક્ષાભિલાષા દ્વારા જીવન જે રીતનું ઘડી શકાય છે તે છે રીતનું જીવનડતર હજુ સુધી થયું નથી તેનું દુઃખ અનુભવાતું હોય તો ત્યાં–ભલે છે શું છેલ્લામાં છેલ્લા કક્ષાની પણ મેક્ષાભિલાષા તે અવશ્ય હોવાની !
હજી જરા વધારે ઝીણું કાંતીએ...દુઃખ દુઃખમાં પણ બહુ ફેર હોય છે ને? શી ? 8 રીતે એમ પૂછે છે ? ભલાદમી, હું તમને જ પૂછું છું. તમારા દશ રૂપિયા ખોવાઈ જાય છે છે ત્યારે પણ તમને દુઃખ થાય છે અને દેશ લાખ રૂપિયાનું નુકશાન થાય ત્યારે પણ તમને
દુઃખ થાય છે. એ બે દુઃખમાં કઈ ફેર ખરે કે નહિ? નહિ કમાતે દીકરે મરી જાય છે ત્યારે પણ તમને દુઃખ થાય છે. અને કમાવું દીકરો મરી જાય ત્યારે પણ તમને દુઃખ છે છે થાય છે. પડીને દીકરે મરી જાય ત્યારે પણ તમને દુઃખ થાય છે અને તમારા પિતાને છે દીકરે મરી જાય ત્યારે પણ તમને દુઃખ થાય છે. બાજુની દુકાનમાં રેડ પડે ત્યારે પણ હું તમને દુઃખ થાય છે અને તમારી દુકાનમાં રેડ પડે ત્યારે પણ તમને દુઃખ થાય છે.
દેશની તિજોરીના તળિયા દેખાય ત્યારે પણ તમને દુઃખ થાય છે અને ઘરની તીજોરીના છે તળિયા દેખાય ત્યારે પણ તમને દુઃખ થાય છે. પણ દુઃખ દુઃખમાં તફાવત કેટલો બધે 8 હોય છે ? (તે દુઃખની વધતી ઓછી માત્રાની જ વાત છે. બાકી દુઃખ દુઃખમાં 4બીજો તફાવત પણ છે. એક દુઃખ ખરેખર અનુભવાતું હોય છે જ્યારે બીજું દુઃખ માત્ર છે { વ્યકત કરાતું હોય છે કળજુગની કહાણી તે કરીએ એટલી ઓછી !)
આપણે પણ અહીં એક જ વિચારવું છે કે નાનીસૂની આરાધના પણ ન જ થઈ # શકતી હોય તો તેનું આપણને દુઃખ કેવું છે? નબળું છે, નહિવત છે કે છે જ નહિ ?
આના જવાબમાંથી જ આપણને આપણે જવાબ જડી જવાનો છે. આપણે ? છે માનીએ છીએ કે આપણે મેક્ષમાં જવું છે, તે આપણી ક્ષાભિલાષા કેવી છે ?, નબળી છે છે છે, નહિવત છે કે છે જ નહિ ?
કામને ને કેને, જીતે, તપસ્વી જાણ. છે ત્યાગી મુનિ થવું હોય તે, અભિમાનનો અંત આણવો.” : “લોભ-મકને મેહ એ તે નર્ક કેરા સ્થાન છે.”
“માનવ જીવનના મહાશત્રુ–કામ ક્રોધ અભિમાન છે. -શ્રી , ના. ભટ-રાજકોટ